ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી એકવાર ગરમાવા લાગ્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને જ્ઞાનવાપી કેમ્પસના વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે …
-
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી કેસમાં SC નો મહત્વનો નિર્ણય, શિવલિંગની કાર્બન ડેટિંગ અંગે આપ્યા મોટા આદેશ
by Dhruv Parmarby Dhruv Parmarવારાણસીમાં વિશ્વનાથ મંદિરની નજીક બનેલી જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત રીતે શિવલિંગ મળી આવ્યું હતું. હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, ASI ને શિવલિંગની કાર્બન ડેટિંગની આપી મંજૂરી
by Hardik Shahby Hardik Shahલાંબા સમયથી ચાલી રહેલા જ્ઞાનવાપી પરિસર કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે આજે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. HC એ ASI (ભારતીય …
-
રાષ્ટ્રીય
શિવલિંગને ફુવારો ગણાવનારા મહંત ગણેશ શંકરે છોડી દીધું પદ, કહ્યું- મારી સાથે અન્યાય થયો
by Vipul Pandyaby Vipul Pandyaશિવલીંગને ફુવારો ગણાવનારા શ્રી કાશી કરવત મંદિરના મહંત ગણેશ શંકર ઉપાધ્યાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહંતે કહ્યું કે, તેમની સામે ખોટો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, જેના કારણે …
-
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસેની જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રંગાર ગૌરીના કેસની સુનાવણી જીલ્લા અદાલતમાં થઇ હતી. મુસ્લીમ પક્ષની માગ પર મેરિટ પર સુનાવણી થઇ હતી. મુસ્લીમ પક્ષે શિવલીંગ મળવા પર …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપીમાં બીજું ‘શિવલિંગ’ ? કાશી વિશ્વનાથ મંદિરના મહંતનો દાવો
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં થયેલા સર્વે બાદ અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. કોર્ટમાં રજૂ કરાયેલા સર્વે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવાપી સંકુલની અંદર કમળ, સાપની કુંડળી …
-
ગુજરાત
શિવલીંગ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaજ્ઞાનવાપી વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીની ધરપકડ કરી છે. દાનિશ પર હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ છે. પોલીસે કહ્યું કે …
-
રાષ્ટ્રીય
જ્યાં શિવલીંગ છે તે જગ્યા સીલ કરવા અને નમાજ ચાલુ રાખવા સુપ્રીમ કોર્ટનો આદેશ, વધુ સુનાવણી ગુરૂવારે
by Vipul Pandyaby Vipul Pandyaજ્ઞાનવાપી મસ્જિદના વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાંથી શિવલીંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. …