5 સાંસદો લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના 5 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ શિયાળું સત્રના …
-
-
ગુજરાત
અંબાજી પહોંચેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ સામાન્ય ભક્તની જેમ લાઇનમાં ઉભા રહી દર્શન કર્યા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે ત્યારે …
-
રાષ્ટ્રીય
કર્ણાટક વિધાનસભાના સ્પીકરના પદ પર બેસવા કેમ કોઈ નેતા તૈયાર થતા નથી?
by Viral Joshiby Viral Joshiકર્ણાટકમાં સિદ્ધારમૈયાની નવી સરકારે શનિવારે શપથ લીધા. હવે સોમવારથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ કોણ બનશે તે મોટો પ્રશ્ન છે. વાસ્તવમાં કોઈ નેતા સ્પિકર બનવા તૈયાર …
-
રાષ્ટ્રીય
રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ, બીજેપી સાંસદે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅદાણી-હિંડનબર્ગ મામલે આજે સંસદ (Parliament)ના બંને ગૃહોમાં હોબાળો થવાની ધારણા છે. આ દરમિયાન બીજેપી (BJP)સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા (Lok Sabha) સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ …
-
રાષ્ટ્રીય
વધતી કોરોનાના કેસની ચિંતા વચ્ચે સંસદ પણ સાવધાન, માસ્કમાં જોવા મળ્યા સભાપતિ
by Vipul Pandyaby Vipul Pandyaચીનમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. અત્યારે ભારતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે, પરંતુ ઓમિક્રોનના નવા વેરિઅન્ટ BF.7ની એન્ટ્રીથી તણાવ વધી ગયો છે. મીડિયા અહેવાલો …
-
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના અધ્યક્ષ (Speaker) તરીકે શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ (Dy.Speaker) તરીકે જેઠાભાઇ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રજૂ કર્યો પ્રસ્તાવ વિધાનસભાના એક દિવસના સત્રમાં મંગળવારે શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ …
-
ગુજરાત
વિધાનસભાના સ્પીકર બનશે શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ પદે જેઠાભાઇ ભરવાડના નામ પર મહોર
by Vipul Pandyaby Vipul Pandyaવિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર પદે શંકર ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી છે. તો વિધાનસભાના ઉપાધ્યક્ષ …
-
રાષ્ટ્રીય
ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભા સ્પીકર વી.કે.સિંહાનું રાજીનામું
by Vipul Pandyaby Vipul Pandyaબિહાર વિધાનસભાના અધ્યક્ષ (Bihar Assembly Speaker) વિજય કુમાર સિંહા (Vijay Kumar Sinha) એ ફ્લોર ટેસ્ટ પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાગઠબંધન સરકાર (Mahagathbandhan Govt) તેમની સામે અવિશ્વાસ …
-
રાષ્ટ્રીય
સંસદમાં હંગામા પર વિપક્ષના 19 સાંસદો રાજ્યસભામાંથી સસ્પેન્ડ, સ્પીકરે કરે કાર્યવાહી
by Vipul Pandyaby Vipul Pandyaલોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કર્યાના એક દિવસ બાદ મંગળવારે વિપક્ષના 19 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોંઘવારી પર સરકાર સામે વિપક્ષના વિરોધ વચ્ચે …
-
રાષ્ટ્રીય
સીએમ શિંદેનો દાવો- સ્પીકર ઓમ બિરલાએ રાહુલ શેવાલેને લોકસભામાં શિવસેનાના નેતા તરીકે પસંદ કર્યા
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દાવો કર્યો કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ શેવાલેને લોકસભામાં શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી છે. રાહુલ શેવાળેને નેતા તરીકેની માન્યતા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ …