ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના આંગણે હાલ ખુશીનો અવસર આવ્યો છે. મુકેશ અંબાણી અને નીતા …
-
ગુજરાત
-
ગુજરાત
“PM નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વમાં પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કર્યું” – પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ
by Harsh Bhattby Harsh Bhattપ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ : લોકસભાની ચૂંટણીના હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. ત્યારે રાજનીતિના દાવપેચ શૂરું થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા …
-
વડાપ્રધાન મોદી : ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે. મહા …
-
ગુજરાત
VADODARA : બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા B.K શિવાની દીદીનો ” સંબંધોમાં મધુરતા” વિષય ઉપર આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – પીન્ટુ પટેલ ડભોઇ બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા રાજયોગ શિબિરનું અને ” સંબંધોમાં મધુરતા ” વિષય ઉપર મોટીવેશન સ્પીકર બી.કે.શિવાની દીદીનું વ્યાખ્યાન ડભોઇ APMCના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું .જેમાં …
-
ગુજરાત
GIR SOMNATH : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – અર્જુન વાળા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. ચાંડુવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના …
-
રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ગણતરીના દિવસો બાકી છે,ત્યારે ભાજપે અત્યારથી જ 2024ના ચૂંટણી જંગનું રણશિંગુ ફૂંકી દીધું છે. આ જ ક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત …
-
PM મોદીએ આજે કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 148મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે PM મોદીએ ગુજરાતના એકતા નગરમાં …
-
Read
બ્લાસ્ટ પાછળનો ઇરાદો શું ? હમાસના નેતાના ભાષણની પણ તપાસ થશે , બ્લાસ્ટ પર બોલ્યા કેરળના CM
by Harsh Bhattby Harsh Bhattકેરળમાં યહોવાહના સાક્ષી પ્રાર્થના સભા પર હુમલા પહેલા હમાસના ભૂતપૂર્વ નેતાના ભાષણની પણ તપાસ કરવામાં આવશે. કેરળના મુખ્યમંત્રી પી વિજયને પોતે આ વાત કહી છે. તેમણે સોમવારે કહ્યું હતું કે …
-
Read
મણીપુર હિંસાનું ખાલિસ્તાની કનેક્શન, કેનેડામાં આદિવાસી નેતાના ભાષણ બાદથી સુરક્ષા એજન્સીઓ સતર્ક
by Vishal Daveby Vishal Daveકેનેડામાં હાજર મણિપુરના કુકી-જો જનજાતિ સમુહના એક નેતાએ ઉત્તર-પૂર્વ રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ભાષણ આપ્યું હતું. જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. હકીકતમાં, ઓગસ્ટની શરૂઆતમાં, કેનેડાના સરે શહેરના …
-
Read
ઇ-વિધાનસભાનું લોકાર્પણઃ ‘ગુજરાત વિધાનસભાની કામગીરી વધુ ગતિશીલ અને પારદર્શી બનશે’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન
by Vishal Daveby Vishal Daveરાષ્ટ્રપતિશ્રી દ્વૌપદી મુર્મુના હસ્તે આજે ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ગૃહને સંબોધ્યુ હતું.. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાએ હમેંશા સમાજના હિતમાં કાર્ય કર્યુ છે. સમય સમય પર આ …