શ્રીલંકાની ટીમે એશિયા કપ 2022ની (Asia Cup 2022) સુપર-4માં સ્થાન બનાવી લીધું છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટથી હરાવી દીધું છે. 184 રનના ટાર્ગેટને શ્રીલંકાએ અંતિમ …
-
-
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પણ એશિયા કપ 2022 માટે શનિવારે (20 ઓગસ્ટ) પોતાની ટીમની જાહેરાત કરી હતી. શ્રીલંકાએ એશિયા કપ માટે 20 ખેલાડીઓની વિશાળ ટીમની જાહેરાત કરી છે, જેની કપ્તાની દાસુન …
-
અદાણી ગૃપનું (Adani Group) એનર્જી યુનિટ અદાણી ગ્રીન એનર્જીને (Adani Green Energy) ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં બે પ્રોજેક્ટ માટે પ્રોવિઝનલ મંજુરી મળી ગઈ છે. અદાણી ગ્રીન આ યોજના હેઠળ શ્રીલંકા …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકામાં જાસૂસી જહાજ બાદ હવે ચીનની પાકિસ્તાનમાં સૈનિકો મોકલવાની તૈયારી
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકા પર દબાણ બનાવીને પોતાનું જાસૂસી જહાજ મોકલ્યા બાદ હવે ચીન પાકિસ્તાનમાં પોતાના સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. હકીકતમાં ચીને યુદ્ધગ્રસ્ત પાકિસ્તાન-અફઘાનિસ્તાન વિસ્તારમાં જંગી રોકાણ કર્યું છે. ચીને આ …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન પર માનહાનિનો કેસ, જાણો શું છે મામલો
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા (Arjuna Ranatunga)ની મુશ્કેલી સતત વધી રહી છે. હાલમાં જ અર્જુન રણતુંગાએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) પર નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ …
-
આંતરરાષ્ટ્રીય
વિશ્વના દેશોમાં કેમ લોકો સરકાર સામે કરી રહ્યા છે પ્રદર્શન ? શ્રીલંકા બાદ હવે ઈરાક અને પછી.. ??
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં આજે કેવી પરિસ્થિતિ છે તે આપણે સૌ જોઇ જ રહ્યા છીએ. આ દેશ પૂરી રીતે બરબાદ થઇ ગયો છે. અહીના નેતાઓએ દેશને ઘણા વર્ષો પાછળ કરી દીધું છે. ત્યારે …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકા બાદ હવે આ દેશમાં પ્રદર્શનકારીઓએ સંસદ ભવન પર કર્યો કબજો
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં આજે કેવી પરિસ્થિતિ છે તે આપણે સૌ જોઇ જ રહ્યા છીએ. આ દેશ પૂરી રીતે બરબાદ થઇ ગયો છે. અહીના નેતાઓએ દેશને ઘણા વર્ષો પાછળ કરી દીધું છે. ત્યારે …
-
દિનેશ ગુણવર્દને શ્રીલંકા (Shri Lanka)ના નવા વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન 73 વર્ષીય ગુણવર્દનેને ગૃહ પ્રધાન …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકામાં આઘાત લાગે તેવા કરિયાણાના ભાવ.. ચોખા થયા 500 રૂપિયા કિલો, ડુંગળી-બટાકા 220રૂ.!
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકાના રાજનૈતિક સંકટનું સૌથી મોટું કારણ ત્યાંની સરકારની આર્થિક નીતિઓ છે. સરકારના ખોટા આર્થિક નિર્ણયોની અસર એ થઈ કે દેશમાં ખાવા-પીવાની ચીજો અને કરિયાણું મોંઘવારીની લપેટમાં આવી ગયા. લોકોને ખાવા-પીવામાં …
-
ગુજરાત
કંગાળ શ્રીલંકાએ એશિયા કપને લઇને કહ્યું- દેશ આ આયોજન કરાવવાની સ્થિતિમાં નથી
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકા આજે તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે. અહીં સ્થિતિ બેકાબુ થઇ ગઇ છે. સરકાર ચલાવનારા નેતાઓ જ દેશને લૂટી ચુક્યા હોવાનું જનમુખે સતત ચર્ચામાં રહ્યું છે. ત્યારે …