72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ જોડશે વાયબ્રન્ટ સમિટમાં 25 દેશો પાર્ટનર બનશે 2 દેશોના વડાઓ વાઇબ્રન્ટમા હાજર રહેશે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટ અંગે માહિતી આપતા જણાવ્યું …
-
-
મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંસગી મેળો યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રસંગે હિન્દુઓને …
-
અહેવાલ – શક્તિસિંહ રાજપુત,અંબાજી અંબાજી ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક યાત્રાધામોની સફાઈ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અને આ ટેન્ડર દ્વારા અંબાજી મંદિર પરિસર, ગબ્બર, કોટેશ્વર …
-
ગુજરાત
Ambaji : ત્રિ દિવસીય ગીતા જ્ઞાન યજ્ઞના કાર્યક્રમમાં શંકરસિંહ બાપુએ આપી હાજરી, આપ્યું આ ચોંકાવનારુ નિવેદન
by Dhruv Parmarby Dhruv Parmarશક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે …
-
Read
હમાસ સમર્થકોને દેશની બહાર કાઢી મુકવાના મૂડમાં જર્મની, ગૃહમંત્રીએ આપ્યું આ મોટુ નિવેદન
by Vishal Daveby Vishal Daveઇઝરાયેલ અને હમાસ વચ્ચે 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ પછી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ. ઘણા દેશોમાં અલગ-અલગ મંતવ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક પેલેસ્ટાઈનના નાગરિકોના હિતોની …
-
Read
‘સતત આંતરિક બાબતોમાં કરતા હતા દખલ’ રાજદ્વારીઓ મામલે કેનેડાના નિવેદન પર ભારતનો જવાબ
by Vishal Daveby Vishal Daveખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાએ ભારત પર મુકેલા આરોપ બાદથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, ભારત સરકારે રાજદ્વારીઓ અંગે કેનેડાના નિવેદન પર પ્રતિક્રિયા આપી …
-
અહેવાલ – શકિતસિંહ રાજપુત, અંબાજી શકિતપીઠ અંબાજી મંદિરમાં આજે એઆઇએટીએફના ચેરમેન એમ.એસ.બીટા દર્શન કરવા આવ્યા હતા. ઝેડ કેટેગરી સુરક્ષા ધરાવતા એમ.એસ.બીટાનું ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને …
-
Read
‘PM મોદીએ શીખો માટે બહુ સારા કામ કર્યા છે, ખાલિસ્તાન માત્ર મુઠ્ઠીભર લોકોની માંગ’ શીખ સમુદાયના ઉદ્યોગપતિનું મોટુ નિવેદન
by Vishal Daveby Vishal Daveભારતીય મૂળના અમેરિકન દિગ્ગજ ઉદ્યોગપતિ સંત સિંહ ચટવાલે કહ્યું છે કે 99 ટકા શીખ ભારતને પ્રેમ કરે છે અને ખાલિસ્તાનનું સમર્થન કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. સંત સિંહ ચટવાલે …
-
Read
ઇ-વિધાનસભાનું લોકાર્પણઃ ‘ગુજરાત વિધાનસભાની કામગીરી વધુ ગતિશીલ અને પારદર્શી બનશે’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન
by Vishal Daveby Vishal Daveરાષ્ટ્રપતિશ્રી દ્વૌપદી મુર્મુના હસ્તે આજે ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ગૃહને સંબોધ્યુ હતું.. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાએ હમેંશા સમાજના હિતમાં કાર્ય કર્યુ છે. સમય સમય પર આ …
-
Read
અમને ગર્વ થશે જો ભારત UNSCનું કાયમી સભ્ય બને, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનું નિવેદન
by Vishal Daveby Vishal Daveતુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદ પર મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે જો ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવશે તો …