HOLI 2024 : વર્ષ દરમિયા ઉજવાતા આપણા તહેવારો હંમેશા પોતાનામાં એક સંદેશ લઇને આવે છે. અસત પર સતનો વિજય એ હોળીના તહેવાર સાર છે. જેને દિવ્યતા સામે આસુરી શક્તિનો પરાજય …
-
-
ગુજરાત
Vapi Success story: વલસાડમાં રૂ.1 નો પગાર વધારો ન મળતા, શખ્સે સ્વતંત્ર કંપની બનાવી કરોડપતિ બન્યો
by Aviraj Bagdaby Aviraj BagdaVapi Success story: પરિશ્રમ એ જ પારસમણિ આ યુક્તિને વાપીના ઔધોગિક વિસ્તારમાં કંપની ચલાવતા એક કંપની સંચાલકે સાર્થક કરી છે. વર્ષો પહેલા યુવા અવસ્થામાં નોકરીએ લાગેલા યુવકે શેઠ પાસે રોજના …
-
Ahmedabad: ભારત સહિત વિશ્વભરમાં અત્યારે ધર્મ પરિવર્તન કરવાના ષડયંત્રો ચાલી રહ્યા છે. ત્યારે ભારતના કેરળમાં પણ ઘણી મહિલોઓ આનો શિકાર બની હતી. માઈન્ડ વોશ દ્વારા ધર્મ પરિવર્તનનો ભોગ બનેલી બહેનો …
-
રાષ્ટ્રીય
ભગવાન શ્રી રામ માટે આ મુસ્લિમ યુવતી નીકળી મુંબઈ થી અયોધ્યાની 1425 કિમીની પગપાળા યાત્રા ઉપર
by Harsh Bhattby Harsh Bhattભગવાન શ્રી રામની ખ્યાતિ, પ્રતિષ્ઠા અને ભક્તિ કોઈ ધર્મ, સરહદ કે રંગની મહોતાજ નથી. શ્રી રામ તો સૌના છે અને સૌ શ્રી રામના છે. શ્રી રામના ભક્તો તમને ફક્ત હિન્દુ …
-
ગુજરાત
દિવ્યાંગ દીવસ : જાણો એવા દિવ્યાંગની કહાની કે જે સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે
by Harsh Bhattby Harsh Bhattએહવાલ – તૌફીક શેખ સામાન્ય રીતે લોકોમાં વિકલાંગો પ્રત્યે દયા અથવા હીનતા સંકુલ હોય છે. લોકો માને છે કે, જો કોઈ વ્યક્તિ વિકલાંગ છે, તો તેનો અર્થ એ છે કે, …
-
Shorts
ક્યાં છે KATCHATHEEVU ISLAND જેનું નામ લઈને PM મોદીએ ઈન્દિરા ગાંધી પર કર્યા પ્રહાર
by Hiren Daveby Hiren Daveવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતને ત્રણ ટુકડામાં વહેંચી દીધું. …
-
રાષ્ટ્રીય
ક્યાં છે Katchatheevu Island જેનું નામ લઈને PM મોદીએ ઈન્દિરા ગાંધી પર કર્યા પ્રહાર
by Hiren Daveby Hiren Daveવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ પણ આપ્યા હતા. …
-
Home
કથા દરમિયાન સંતે કહેલા શબ્દોથી આવ્યું પરિવર્તન, 11 એકર જમીન ગૌચર માટે ખુલ્લી કરાઇ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ સંત ધારે તો સંસારમા ક્રાંતિ લાવી શકે એનું જીવંત ઉદાહરણ અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજએ આજે સત્તાપર ગામે પુરુ પાડ્યું છે. એક મહિના પૂર્વે સત્તાપર …
-
ગુજરાત
શુભમન ગિલને ક્રિકેટર બનાવવા પિતાએ રાખી હતી આ શરત, યુવરાજ સિંહનું છે ખાસ યોગદાન
by Vipul Pandyaby Vipul Pandyaશુભમન ગિલ (Shubman Gill) ભારતીય ક્રિકેટનો નવો સ્ટાર છે. તે ટેસ્ટ પછી વનડે અને હવે ટી20માં તેના શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં રહે છે. તેનું બેટ સતત બોલતું રહે છે. તેણે …
-
મનોરંજન
સૌરવ ગાંગુલીની બાયોપિક ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર, દાદા આ દિવસે સ્ટોરીને ફાઇનલ કરશે
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પર બાયોપિક બનાવવાની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી છે. તેનું નિર્માણ લવ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સૌરવ ગાંગુલી …