વર્તમાનમાં ડિજીટલ યુગ છે તેમજ દરેક વાત પાછળ સાબિતીની જરૂર પડે છે ત્યારે પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાના અંધકારમાં ડૂબી જાય છે તેમજ અંધશ્રધ્ધાના રસ્તે ધકેલાઈ જાય છે. રાજકોટમાં એક પરિવાર …
-
-
Read
અંધશ્રદ્ધાઃ નજર લાગી હોવાનું માની ઘરમાં મરચાનો ધૂમાડો કર્યો, ગુંગળાઇ જવાથી પરિવારની બાળકીનું મોત
by Vishal Daveby Vishal Daveવાપીમાં અંધશ્રદ્ધાએ 9 વર્ષની એક માસુમ બાળકીનો ભોગ લીધો છે. વાપીના સુલપડ વિસ્તારમાં પરિવારના સભ્યો ઘરમાં બેભાન મળવાનો મામલો સામે આવ્યો હતો. ધુમાડો કરી સૂતેલો પરિવાર ગૂંગળામણથી બેહોશ થઇ ગયો …
-
ગુજરાત
Rajkot: શરદી ઉધરસ મટાડવા 10 માસની બાળકીને ગરમ સોયના ડામ અપાયા
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સા બહાર આવતા રહે છે ત્યારે રાજકોટ (Rajkot) માં વધુ એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટમાં 10 માસની બાળકીને શરદી ઉધરસ મટાડવા માટે સુરેન્દ્રનગરના વડગામના …
-
અંધશ્રદ્ધાએ લીધો યુવતીનો જીવ તાપીના ઉચામાળા ગામની ઘટના સર્પદંશ બાદ ભુવા પાસે લઈ ગયા હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા સારવાર મળે તે પહેલા મોત થયું ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈને …
-
ગુજરાત
Patan : પત્નિના મોત બાદ પતિએ સમાધી લેવાનો કર્યો નિર્ણય અને પછી….
by Viral Joshiby Viral Joshiપાટણમાં એક પરણિત મહિલાનું અગમ્ય કારણોસર રાત્રે મોત થતાં મહિલાના પતિએ પત્ની પાછળ સમાધિ લેવાનો નિર્ણય કરતા ભારે ઉહાપોહ મચ્યો હતો. જોકે આ મામલે પોલીસ અને સામાજીક આગેવાનોની દરમિયાનગીરીથી સમાધી …
-
ગુજરાત
રાજકોટમાં ઢોંગી ભુવાએ પડાવ્યા રૂ.1.30 લાખ, વિજ્ઞાન જાથાએ કરી ફરિયાદ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ – રહીમ લાખાણી, રાજકોટ રાજકોટના ન્યારા ગામના ભુવા એ પરિવાર સાથે છેતરપિંડી થયા વિજ્ઞાન જથ્થા ની મદદ લીધી અને વિજ્ઞાન જથ્થા એ પરિવાર ને સાથે રાખી ભુવા સામે પડધરી …
-
ગુજરાત
બે માસની બાળકીને ભરણીની બિમારીથી છૂટકારો અપાવવા ડામ આપ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ
by Vipul Pandyaby Vipul Pandyaહાલના આધુનિક યુગમાં પણ પોરબંદર (Porbandar) પંથકના અનેક ગામોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે, ત્યારે આવી જ અંધશ્રદ્ધાને કારણે બખરલા ગામની સીમમાં એક બે માસની બાળકીનો જીવ જોખમમાં મૂકાયો હતો. ભરાણીની …
-
ગાંધીનગર
કોલવડા ના ભુવાએ ગાંધીનગરની પરિણીતા સાથે એવું તે શું કર્યું કે… પરિણીતાએ આપાઘાત કરવો પડ્યો…?
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં એક એવી ઘટના બનવા પામી છે જેમાંથી અંધશ્રદ્ધામાં રાચતા લોકોએ પાખંડી ભુવાઓથી ચેતવાની જરૂર છે આ ગાંધીનગરની ઘટના જાણી તમે પણ ચોંકી જશો. જેમાં એક ગામડાની …
-
ગુજરાત
સેલવાસમાં 9 વર્ષના માસૂમની બલી ચડાવાઈ, 1 સગીર સહિત 3 આરોપી ઝડપાયા
by Vipul Pandyaby Vipul Pandyaગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે ધૈર્યા નામની માસૂમ દિકરીની બલિ ચડાવી દીધાંની ઘટનાના આશરે ચાર મહિના જેટલા સમય બાદ વધુ એક બાળકની બલિ ચડાવ્યાનો કિસ્સો સામે આવ્યો …
-
ગુજરાત
યુવતીને છાતીમાં દુખાવો થતા માતા-પિતા હોસ્પિટલને બદલે ભુવા પાસે લઈ ગયા,સારવારના સ્થાને મોત મળ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઆજના અત્યાધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા સાથે સામ્યતા ધરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષીય યુવતીને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલે ન લઈ જતા માતાજીના મઢે લઈ ગયા હોવાની ઘટના …