તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ પણ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હજુ પણ એટોક જેલમાં બંધ રહેશે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ તાજેતરમાં રચાયેલી વિશેષ …
-
Read
-
રાષ્ટ્રીય
મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત, આ તારીખ સુધી લંબાવી
by Hiren Daveby Hiren Daveમણિપુરમાં થયેલી હિંસાના પગલે ઈન્ટરનેટને બંધ કરવામાં આવેલ હતું. જેના સમયગાળામાં ફરી એકવાર વધારો કરી દેવામાં આવ્યો છે. મણિપુર હિંસાના પગેલ સરકારે 10 જૂન સુધી ઈન્ટરનેટને બંધ રાખવાનો નિર્ણય લીધો …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસના 4 સાંસદોનું સસ્પેન્શન રદ, લોકસભાની કાર્યવાહી પાટે ચડી
by Vipul Pandyaby Vipul Pandyaભારે હોબાળા વચ્ચે લોકસભાએ કોંગ્રેસના ચાર સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો ઠરાવ મંજૂર કર્યો હતો. જે સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે તેમાં મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, જ્યોતિમણિ અને રામ્યા હરિદાસનો …