ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરવામાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના …
-
-
ગુજરાત
Gandhinagarમાં નિમણૂકપત્ર એનાયત કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન
by Hiren Daveby Hiren Daveગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી,જૂનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર અપાયા હતા. સાથે જ મુખ્યમંત્રીએ …
-
Read
ગોધરા તાલુકાના નદીસર ગામે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર મામલે તલાટીની ધરપકડ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે નોંધાયેલી ફરિયાદ મામલે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા તલાટી ભુપેન્દ્ર બારીયાની તેમના નિવાસ સ્થાનેથી મોડી રાત્રે ધરપકડ કરવામાં …
-
ગુજરાત
તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર ક્યારે મૂકાશે,હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી
by Hiren Daveby Hiren Daveગુજરાતામાં તલાટીની પરીક્ષા પંચાયત પસંદગી બોર્ડ દ્વારા રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે બુધવારે વેબસાઇટ પર આન્સર …
-
ગુજરાત
જુનાગઢ : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તલાટી પરીક્ષા પૂર્ણ, દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પોલીસે કેન્દ્ર સુધી પહોંચાડ્યા
by Dhruv Parmarby Dhruv Parmarલાંબા સમય બાદ વિદ્યાર્થીઓને આતુરતાનો અંત આવ્યો હતો અને આઇપીએસ હસમુખ પટેલના નેતૃત્વમાં લેવાનારી તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે જુનાગઢમાંથી પોલીસની સરાહનીય …
-
રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા છે. રાજ્યના 30 જિલ્લામાં 2694 કેન્દ્રો પર તલાટીની 3437 ખાલી જગ્યાઓ પર 864400 ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી …
-
તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સંમતિ પત્ર બાબતે ગુજરાત …
-
ગુજરાત
અજ્ઞાન કે પછી ડર ? ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહીની સત્તા છતા તલાટીએ પોલીસને ફરીયાદ કરી
by Vipul Pandyaby Vipul Pandya– તલાટીનું અજ્ઞાન, જવાબદારીમાંથી છટકવાની વૃતિ કે પછી ડર ?- ગેરકાયદે બંધાતી દિવાલ મામલે જાતે પગલા લેવાને બદલે પોલીસ ફરીયાદ કેમ ? મહેસાણા જિલ્લા માં વિજાપુર તાલુકાના વસાઈ ગામમાં ગામતળની જમીન …
-
ગુજરાત
સરહદી જુણા ગ્રામ પંચાયતનો તલાટી 9 હજારની લાંચ લેતા ACB ટ્રેપમાં સપડાયો
by Vipul Pandyaby Vipul Pandyaક્ચ્છ ACB સફળ ટ્રેપ ભુજમાં કરી હતી ત્યારે ફરીયાદી એક જાગૃત નાગરિક હોવાનું જણાવાયું હતું,આરોપી શામરા મોહનભાઈ ગઢવી નોકરી તલાટી મંત્રી જુણા જુથ ગ્રામ પંચાયત, તાલુકો ભૂજ જી ભૂજ વર્ગ …
-
ગુજરાત
નર્મદા જિલ્લાની માહિલા તલાટી એક લાખ રૂપિયાની તલાટી લાંચ લેતા ઝડપાઇ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત (Surat)એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારી(Government officer)ને ઝડપી પાડ્યા છે. નર્મદા (Narmada)જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસે રૂપિયા એક …