શક્તિપીઠમાં અંબાજી (Ambaji) ખાતે વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ (School) આવેલી છે. અંબાજી ખાતે એક પણ CBSC શાળા આવેલી નથી એટલે અંબાજીના અંદાજે 1200 જેટલા બાળકો રોજના આબુરોડ ખાતે અભ્યાસ …
-
-
ગુજરાત
અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ 2022માં ભરૂચના ગુરુ અને શિષ્યને એવોર્ડ પ્રાપ્ત થયો
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ૨૫ જિલ્લાઓમાંથી ભરૂચના ગુરુ અને શિષ્યને પણ એવોર્ડ પ્રાપ્ત કરાયો હતો જેના કારણે ભરૂચ જિલ્લાનું ગૌરવ પણ …
-
રાષ્ટ્રીય
કેન્દ્રએ રાજ્યોને શાળાઓમાં સ્વચ્છતા માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું, શિક્ષકોની તાલીમ પર પણ મુક્યો ભાર
by Vipul Pandyaby Vipul Pandya– શાળાઓમાં સ્વચ્છતાને લગતી સુવિધાઓ ઉભી કરવા નિર્દેશ- કેન્દ્રએ રાજ્યોને શિક્ષકોને સ્વચ્છતા સાથે જોડાયેલી તાલીમ આપવા પણ કહ્યુ – શાળાઓમાં પીવાના સ્વચ્છ પાણીની સુવિધા પર મુકાયો ભાર કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને …
-
રાષ્ટ્રીય
કર્ણાટકના મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું હું નકલ કરવામા માસ્ટર હતો, શિક્ષકોની રેગિંગ કરતો હતો
by Vipul Pandyaby Vipul Pandyaકોઇ નેતા જ્યારે પોતે જે શાળામાં ભણ્યો હોય તે શાળામાં પહોંચે ત્યારે હમેંશા તે શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનતો હોય છે.. પરંતુ કર્ણાટકના એક મંત્રી જ્યારે પોતે જે શાળામાં …
-
ગુજરાત
શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રીની મોટી જાહેરાત, 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યનાં લાખો શિક્ષકોને લઇને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, આજે રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીનાં નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે …