હાલમાં સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો મુદ્દે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી હતી. સાથે જ કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ …
-
-
ગુજરાત
તિસ્તા સેતલવાડ કેસ માટે SITની રચના, ATSના DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં તપાસ થશે
by Vipul Pandyaby Vipul Pandyaગઇ કાલે સાંજે ગુજરાત એટીએસ દ્વારા મુંબઇથી તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઇપીએસ શ્રીકુમારની અટકાયત કરવામાં આવી હતી. જેને રાત્રે અમદાવાદ લવાયા બાદ સવારમાં ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ …
-
અમદાવાદ
અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પૂર્વ DGP ગુજરાત આર.બી શ્રીકુમાર સામે ગુનો નોંધ્યો
by Vipul Pandyaby Vipul Pandyaપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવાનાં મામલે ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવ્યા બાદ કોર્ટના અવલોકનનાં આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પૂર્વ …
-
ગુજરાત
તિસ્તા સેતલવાડ અને આર.બી શ્રીકુમારને અમદાવાદ કોર્ટમાં રજૂ કરાયાં
by Vipul Pandyaby Vipul Pandyaમુંબઈથી ગુજરાત એટીએસે એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઇ.પીએસ શ્રી કુમારની ગઇ કાલે સાંજે મુંબઇ ખાતેથી અટકાયત કરાઇ હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં …
-
ગુજરાત
તિસ્તા સેતલવાડને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવી, આજે કોર્ટમાં રજૂ કરાશે
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત એટીએસએ ગુજરાત રમખાણોના કેસમાં શનિવારે સામાજિક કાર્યકર્તા અને પત્રકાર તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરવામાં આવી હતી. તેમને આજે વહેલી સવારે ગુજરાત લઈ આવવામાં આવિ છે. આજે સવારે તેમને અમદાવાદ …