તોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવાયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં બંધ છે. ઈમરાન ખાનના વકીલે દાવો કર્યો છે કે તેમને ‘સી ક્લાસ’ બેરેકમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં …
-
-
ગુજરાત ATSએ રાજકોટમાં સફળ ઓપરેશન કરીને અલકાયદા(Al-Qaeda)ના આતંકવાદી(terrorists) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે. 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં રહેતા હતા …
-
રાષ્ટ્રીય
ગુજરાત ATS એ કર્યો ISKP સંગઠનનો પર્દાફાશ, જાહેર થયો ચોંકાવનારો વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–પ્રદિપ કચિયા, અમદાવાદ ISKP આતંકી અંગે સૌથી મોટો ખુલાસો આતંકવાદીઓનો વીડિયો આવ્યો સામે ATSની તપાસમાં સામે આવ્યો વીડિયો આતંકવાદીઓ મિશન અંગે કરી રહ્યા હતા ચર્ચા આતંકી હુમલાને અંજામ આપવાના હતા …
-
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછમાં મંગળવારે સવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળી રહેલા અહેવાલ મુજબ સોમવારે મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટર(encounter)માં સુરક્ષા દળો (Security forces)એ 4 આતંકીઓ (terrorists)ને ઠાર …
-
અમરનાથ યાત્રાને લઈને જમ્મુ-કાશ્મીરમાં શંકાસ્પદ સ્થળોએ દરેક ખૂણે-ખૂણે કડક સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ આતંકવાદીઓ પણ પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે શ્રીનગરમાં એક …
-
રાષ્ટ્રીય
અમરનાથ યાત્રા પહેલા આતંકીઓની મોટા હુમલાની તૈયારી, POJKમાં આતંકીઓને અપાઈ રહી છે તાલીમ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદથી સરહદ પર બેઠેલા આતંકવાદી સંગઠનોએ આગામી અમરનાથ યાત્રાને ખોરવવાનું કાવતરું ઘડવાનું શરૂ કરી દીધું છે. ISIના કહેવા પર લશ્કર અને …
-
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાંચ જવાનો શહીદ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા …
-
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં બે જવાન શહીદ થઇ ગયા છે.. જે માહિતી સામે આવી છે તે મુજબ આઇઇડી બ્લાસ્ટમાં લગભગ 4 જવાન ઘાયલ થયાના સમાચાર છે, …
-
આંતરરાષ્ટ્રીય
કરાચીના પોલીસ હેડક્વાર્ટરમાં હુમલામાં પાંચ આતંકવાદી ઠાર, અધિકારી સહિત ચાર લોકોના મોત
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાની સુરક્ષા દળોએ શુક્રવારે (17 ફેબ્રુઆરી) કરાચી (Karachi) શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કરનારા પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાક મીડિયા અનુસાર, પાકિસ્તાન તાલિબાનના આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત …
-
કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 2 આતંકી ઠાર સુરક્ષા દળોએ તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યોશંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરાતા આતંકીઓએ ગોળીબાર કર્યો સર્ચ ઓપરેશન પણ શરુ કરાયુતાજેતરના એન્કાઉન્ટરમાં બંને …