લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા થોડા દિવસ પહેલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે …
-
ગુજરાત
-
ગુજરાત
Banaskantha : નવા નક્કોર પુસ્તકો પસ્તીમાં વેચી દેવાનું કૌભાંડ
by Vipul Pandyaby Vipul PandyaBanaskantha : રાજ્યમાં રોજ નવા કૌભાંડ ઉજાગર થતાં રહે છે ત્યારે આજે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં થરાદ વિસ્તારમાં અલગ અલગ ધોરણના અને અલગ અલગ વિષયોના …
-
જૈન મહારાજ સાહેબ તેમના અનુયાયીઓ સાથે બનાસકાંઠા જિલ્લા (Banaskanth District) ના થરાદ (Tharad) ખાતે વિહાર કરી રહ્યાં હતા ત્યારે બનેલી ઘટનાએ સમાજને શર્મસાર કર્યો છે. થરાદથી 14 કિમીના અંતરે આવેલા …
-
એક્સક્લુઝીવ
Tharad : વિવાદ અંજનશલાકાનો, કયા મહારાજ સાહેબને આતંકવાદી કહ્યા ?
by Bankim Patelby Bankim PatelTharad : “ન ભૂતો ન ભવિષ્યતિ” જેવી ઘટનાએ જૈન સમાજને હચમચાવી દીધો છે. જૈન મહારાજ સાહેબ તેમના અનુયાયીઓ સાથે બનાસકાંઠા જિલ્લા (Banaskanth District) ના થરાદ (Tharad) ખાતે વિહાર કરી રહ્યાં …
-
ગુજરાત
Banaskantha : થરાદમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંન્દનું ભવ્ય સ્વાગત, કર્યું આ આહ્વાન
by Vipul Senby Vipul Senજગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી (Jagadguru Shankaracharya Swamishri Avimukteshwaranand Saraswati) બનાસકાંઠાના (Banaskantha) થરાદ તાલુકાની મુલાકાતે હતા. થરાદના લોકો દ્વારા જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસની …
-
એક્સક્લુઝીવ
Tharad : વિવાદ સવા બસ્સો કિમી દૂરનો, ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ
by Bankim Patelby Bankim PatelTharad : સમાજ કોઈપણ હોય પ્રસંગે વાદ વિવાદ, હરિફાઈ અને વર્ચસ્વ માટેની લડાઈ સામાન્ય બની ગઈ છે. આવી જ સ્થિતિ બનાસકાંઠાના થરાદ (Tharad) પાસે આવેલા જેતડા ગામે સર્જાઈ છે. જેતડા …
-
બનાસકાંઠા સહિત થરાદ વિસ્તારમાં શિયાળુ પાકોમાં વાદળછાયા વાતાવરણ અને મેલા જેવા જીવાતો દ્વારા મોટા પ્રમાણમાં નુકસાન સૌથી વધુ રાયડાનાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે રાયડાના પાકમાં ખરાબ હવામાનથી પાકમાં …
-
Tharad News: થરાદ તાલુકામાં વિકાસ અધિકારી તરીકે કાજલબેન આંબલીયાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે થરાદના લોકો ખુશ થયા હતા. તે ઉપરાંત થોડા વર્ષો પહેલા કાજલબેન આંબલીયા સરહદી વિસ્તારમાં પણ સુઈગામ …
-
ગુજરાત
દશેરા નિમિતે કરણીસેના દ્રારા શોભાયાત્રા તથા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -યશપાલસિંહ વાઘેલા-બનાસકાંઠા આજ રોજ શ્રી રાજપુત કરણીસેના દ્રારા બનાસકાંઠા કરણીસેના અધ્યક્ષ અને થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે વિજય દસમી નિમીતે શોભાયાત્રા તેમજ શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમા …
-
જનકસિંહનો રામસેતુના પુનનિર્માણ માટે સંકલ્પ થરાદના યુવકે સાયકલ પર ચારધામ યાત્રા કરી જનકસિંહે સાયકલ પર બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી 26 માર્ચના રોજ દ્વારકાથી સાયકલ યાત્રા શરૂ કરી હતી 1 ઓક્ટોબરના …