અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે આવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, …
-
-
ગુજરાત
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શા માટે અને કેવી રીતે શરૂ થઈ ? જાણો ઇતિહાસ અને થીમ
by Vishal Daveby Vishal Dave -
ગુજરાત
દિલ્હીના કર્તવ્યપથ પર આ વર્ષે જોવા મળશે ગુજરાતની “ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત” વિષયને આવરી લેતી ઝાંખી
by Vipul Pandyaby Vipul Pandyaભારત 15 ઑગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણને આત્મસાત કરવામાં આવ્યું, જે અંતર્ગત ભારતને લોકશાહી, સર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાનશ્રીએ વૈશ્વિક ભાઈચારાનો વિચાર દર્શાવતો G-20ના લોગો અને થીમનું અનાવરણ કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaભારત આ વખતે પહેલીવાર G20ની અધ્યક્ષતા કરવાનું છે. ભારત 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી G20ની અધ્યક્ષતા કરશે. મળતા સમાચાર અનુસાર ભારત બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજીરિયા, ઓમાન, …
-
આંતરરાષ્ટ્રીય
આજે છે વિશ્વ શરણાર્થી દિવસ, કેમ ઉજવવામાં આવે છે અને શું છે આ વર્ષની થીમ
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વ શરણાર્થી દિવસ દર વર્ષે 20 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. યુદ્ધ, અત્યાચાર, સંઘર્ષ અને હિંસાના …
-
ગુજરાત
આજે છે વિશ્વ રક્તદાન દિવસ, કેમ મનાવવામાં આવે છે અને શું છે આ વર્ષની થીમ?
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વ રક્તદાન દિવસ દર વર્ષે 14મી જૂને ઉજવવામાં આવે છે, આ દિવસને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રક્તદાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2004 માં સ્થપાયેલ, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય …
-
દર વર્ષે લગભગ 100 દેશોમાં બાળ મજૂરીના વિરોધમાં વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. સ્ટડી અનુસાર વિશ્વ સ્તર પર 10માંથી એક બાળક મજૂરી કરવા માટે મજબૂર બન્યું છે. વર્ષ …
-
ગુજરાત
આજે છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, જાણો શું છે તેનો ઈતિહાસ અને મહત્વ
by Vipul Pandyaby Vipul Pandyaજીવન જીવવા માટે કહેવાય છે કે ત્રણ ચીજોની ખાસ જરૂર પડે છે. રોટી, કપડા અને મકાન. આ 3 વસ્તુઓ વિના જીવન શક્ય નથી. દરેકને આ વિશે જાગૃત કરવા અને ખોરાકનો બગાડ …
-
ગુજરાત
આજે છે વિશ્વ મધમાખી દિવસ, જાણો તેનું મહત્વ અને શું છે આ વર્ષેની થીમ
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વ મધમાખી દિવસ 20 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે, વિશ્વ મધમાખી દિવસની થીમ “Be Engaged: Celebrating the Diversity of Bees and Beekeeping Systems” છે.મધમાખીઓ આપણા જીવનમાં …
-
મચ્છરો દ્વારા ફેલાતો રોગ મેલેરિયા એ ખૂબ જ જીવલેણ રોગ છે. આ રોગને કારણે વિશ્વમાં દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. આ રોગથી બચવા અને લોકોને જાગૃત કરવા માટે …