તથ્ય હત્યાકાંડ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન અમદાવાદનો અકસ્માત અત્યંત દુઃખદ ઘટના હતી આરોપી અને તેના પિતાની ધરપકડ કરાઈ છે 7 દિવસમાં ઇન્કવાયરી પૂર્ણ કરી ચાર્જશીટ કરાશે અકસ્માતમાં અનેક પરિવારે …
-
-
ગુજરાત
તથ્ય પટેલના આલ્કોહોલ રિપોર્ટને લઈ અમદાવાદ ટ્રાફિક DCP નીતા દેસાઈનું નિવેદન
by Hiren Daveby Hiren Daveઅમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કેમ મામલો ધનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલ દ્વારા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ કેસમાં જ્યાં એક તરફ તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ …
-
ગુજરાત
Ahmedabad Iskcon Bridge : કોર્ટમાં દલીલો પૂર્ણ કર્યા બાદ શું કહ્યું આરોપીના વકીલે ?
by Hiren Daveby Hiren Daveઆરોપીના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરી હતી કે આરોપીને માર માર્યો તેનો વિડિયો છે પણ માર મારવા સામે કોઈ ફરિયાદ નહી. અનેક રજૂઆત કરી પણ ફરિયાદ ન લેવાઇ. કોર્ટ ને …
-
ગુજરાત
Ahmedabad Iscon Bridge Accident : કબરાઉ મોગલધામના ચારણ ઋષિ બાપુના શબ્દો સાંભળો
by Hiren Daveby Hiren Daveઅમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ …
-
ગુજરાત
સુરત જિલ્લાના એક માત્ર સ્વાતંત્ર્યસેનાની મહુવા તાલુકાના વહેવલ ગામના ૧૦૧ વર્ષીય મણિબહેન બાપુભાઈ પટેલનું દુ:ખદ નિધન
by Vipul Pandyaby Vipul Pandyaઅંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલનું ૧૦૧ વર્ષની જૈફ વયે દુ:ખદ …
-
ગુજરાત
મંડલીકપુર પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું કરૂણ મોત
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાંક વાહન ચાલકો બેદરકારીપૂર્વક વાહન હંકારીને અકસ્માત સર્જતા હોય છે. ત્યારે આવો જ એક ભયંકર અકસ્માત જેતપુરના મંડલીકપુર પાસે આવેલ હાઇવે પર …