અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરના દર્શનાર્થે ભક્ત મેદની છલકાઈ રહી છે. આજે મહોત્સવના બીજા દિવસે પ્રમુખસ્વામી મહારાજનગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી …
-
BAPSગુજરાત
-
ગુજરાત
1971ના લોંગેવાલા યુદ્ધમાં થયેલા વિજયની ઉજવણીનો યોજાયો કાર્યક્રમ, સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોને અપાઇ શ્રદ્ધાંજલી
by Vipul Pandyaby Vipul Pandyaલોંગેવાલાના ઐતિહાસિક યુદ્ધમાં વિજયની તારીખ એટલે 05 ડિસેમ્બર 2022..જેને લઇને લોંગેવાલા વોર મેમોરિયલ અને જેસલમેર મિલિટરી સ્ટેશન ખાતે પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં BSF અને એરફોર્સ …
-
રાષ્ટ્રીય
મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પર PM મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શ્રદ્ધાંજલિ
by Vipul Pandyaby Vipul Pandyaઆજનો દિવસ ભારત માટે ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. …
-
ગુજરાત
ભારતના મહાન ગાયક અને સંગીતકાર ભૂપેન હજારિકાને Google એ આ ખાસ Doodle બનાવી આપી શ્રદ્ધાંજલિ
by Vipul Pandyaby Vipul Pandyaહિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક અને ફિલ્મ નિર્માતા ભૂપેન હજારિકાતના જન્મદિવસ પર ગૂગલે ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ભૂપેન હજારિકાનો જન્મ 8 સપ્ટેમ્બર 1926ના રોજ આસામના સાદિયામાં થયો હતો. …
-
ગુજરાત
પીડિતોની વેદનાનું વિધ્ન દૂર કરનારા અંગદાતા પરિવારજનોનું કરાયુ બહુમાન
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ મેડિસિટીમા કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક ડૉ.એચ.એલ.ત્રિવેદીની 90મી જન્મતિથિના પવિત્ર અવસરે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે 102 અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરવા બહુમાન કરવામાં આવ્યું હતું. સ્ટેટ ઓર્ગન ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ …
-
ગુજરાત
સાવલી ખાતે NSS શિબિરના મશહૂર ગઝલકાર ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામા આવી
by Vipul Pandyaby Vipul Pandyaસાવલીના ધનતેજ ખાતે યોજાયેલા NSS કેમ્પના પુર્ણાહુર્તી કાર્યક્રમમાં પ્રખ્યાત શાયર અને ગઝલકાર અને ધનતેજ ગામના વતની ખલિલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એમડી પટેલ હાઈસ્કૂલ સાંઢાસાલના વિદ્યાર્થીઓ દ્વારા ધનતેજ ખાતે યોજાયેલા …