ત્રિપુરાની (Tripura) 60 સભ્યોની વિધાનસભા માટે ગુરુવારે 16 ફેબ્રુઆરીના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન (Votting) થયું હતું. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યમાં 3,337 મતદાન મથકો પર મતદાન …
-
-
ત્રિપુરા (Tripura)માં આજે 60 સભ્યોની વિધાનસભા (Assembly) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. મતદાનને લઈને રાજ્યમાં 3,337 મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી …
-
રાષ્ટ્રીય
ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણી માટે 3337 મતદાન મથક મતદાન થશે, જાણો ત્રિપુરાની ચૂંટણી સાથે જોડાયેલી મહત્વની બાબતો
by Vipul Pandyaby Vipul Pandyaત્રિપુરામાં (Tripura) 60 સભ્યોની વિધાનસભા માટે ગુરુવારે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) જી. કિરણકુમાર દિનાકારોએ કહ્યું કે મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ …
-
રાષ્ટ્રીય
ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર સમાપ્ત, 259 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, આવતીકાલે મતદાન
by Vipul Pandyaby Vipul Pandyaત્રિપુરામાં ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર થશે. આ વખતે રાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપની સામે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનનો પડકાર રહેશે. ચૂંટણી મેદાનમાં કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે.ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર મંગળવારે …
-
રાષ્ટ્રીય
કેરલમાં કુસ્તી, ત્રિપુરામાં દોસ્તી PM મોદીએ લેફ્ટ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સોમવાર 13 ફેબ્રુઆરીએ ત્રિપુરાના અગરતલામાં સ્વામી વિવેકાનંદ મેદાનમાં જાહેર સભામાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરામાં (Tripura) છે અને અગરતલામાં (Agartala) ચૂંટણી રેલીને સંબોધિત …
-
રાષ્ટ્રીય
પૂર્વોત્તરના 3 રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો સમગ્ર કાર્યક્રમ
by Vipul Pandyaby Vipul Pandyaત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. દિલ્હીમાં ચૂંટણીપંચે પ્રેસકોન્ફરન્સ કરી તારીખોની જાહેરાત કરી. પંચે રવિવારે ત્રણ રાજ્યોના ચાર દિવસની મુલાકાત કરી હતી. ત્રિપુરામાં જ્યાં ભાજપની …
-
રાષ્ટ્રીય
ત્રિપુરા ભાજપમાં જૂથવાદ ચરમસામી પર, ધારાસભ્યએ જ શિક્ષણ મંત્રી સામે મોરચો માંડ્યો
by Vipul Pandyaby Vipul Pandyaભારતના પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપની અંદર ચાલી રહેલ જૂથવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં જ ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અરુણ ચંદ ભૌમિકે પોતાની જ પાર્ટીના નેતા અને …
-
રાષ્ટ્રીય
અસમ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે પૂર, ઠેર ઠેર તબાહીના દ્રષ્યો
by Vipul Pandyaby Vipul Pandyaભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનને કારણે ઉત્તરપૂર્વમાં તબાહી મચી ગઈ છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. અહીં ઘણા લોકો બેઘર થયા, ઘણા …
-
રાષ્ટ્રીય
આ રાજ્યની પરિસ્થિતિ ખરાબ, ટૂ વ્હીલરને 200 તો ફોર વ્હીલરને 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે
by Vipul Pandyaby Vipul Pandyaઆસામમાં પૂરનો કહેર યથાવત છે. ઘણા વિસ્તારોમાં જીવ બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયું છે. અહીં આવેલા પૂરના કારણે પડોશી …
-
માણિક સાહા ત્રિપુરાના નવા સીએમ બનશે. બીજેપી હાઈકમાન્ડની સૂચના પર, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માણિક સાહાને રાજ્યના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી પહેલા …