અમદાવાદના SGVP છારોડી ખાતે આજે સાંજના સમયે આયોજિત ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગ (Gandhinagar Lok Sabha Cricket Premier League) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit …
-
-
ગુજરાત
GLPL : ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, જાણો સંપૂર્ણ વિગત
by Hardik Shahby Hardik ShahGLPL : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Union Home Minister Amit Bhai Shah) આજે ગુજરાતીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ અમદાવાદના SGVP છારોડી …
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ GMDC ગ્રાઉન્ડ ખાતે PM સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ …
-
રાષ્ટ્રીય
ઉત્તરાખંડમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો આજે બીજો દિવસ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર
by Harsh Bhattby Harsh Bhattદેહરાદૂનમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો આજે બીજો અને છેલ્લો દિવસ છે, આજે ઈન્વેસ્ટર સમિટમાં 8 સેશન થશે. જેમાં પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન, માળખાકીય વિકાસ, વન અને સંબંધિત ક્ષેત્રો, સ્ટાર્ટઅપ આયુષ અને …
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ‘સનાતન ધર્મ’ વિરુદ્ધ DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણી પર વિપક્ષી INDIA ગઠબંધનના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા. શાહે તેમના પર વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસ 4G પાર્ટી છે અને BJP ક્યારેય KCR સાથે નહીં જાય : AMIT SHAH
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (AMIT SHAH) તેલંગાણાના ખમ્મમમાં ‘રાયથુ ગોસા-ભાજપ ભરોસા’ રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ વખતે અહીં ભાજપ (BJP) સત્તામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ (CONGRESS) 4G …
-
-
Read
257 કરોડના ખર્ચે તૈયાર થનારા મુરિંગ પ્લેસના પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાયાં, કચ્છ કચ્છના સંવેદનશીલ ક્રીક વિસ્તારમાં બીએસએફની વોટરવિંગ દ્વારા કોટેશ્વર ખાતે મુરિંગ પ્લેસ બનાવવામાં આવનાર છે જે પ્રોજેકટનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.રૂપિયા …
-
Read
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે ક્ચ્છ, તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ
by Vishal Daveby Vishal Daveકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 12 ઓગસ્ટના એક દિવસે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે તેઓ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે . સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંડલામાં ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડ …
-
રાષ્ટ્રીય
સહારા ઈન્ડિયામાં ફસાયેલ લોકોના નાણા પરત મળશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું
by Hardik Shahby Hardik Shahસહારા ઇન્ડિયામાં રોકાણકારો માટે સારા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું સહારા ઇન્ડિયામાં ફસાયેલ લોકોના નાણા પરત મળશે 9 મહિનામાં નાણા પરત કરવામાં આવશે સહારા ગ્રુપની 4 …