કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર …
-
-
ગુજરાત
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા રાજકોટના રાજવી, જાણો શું કહ્યું ? જુઓ Video
by Vipul Senby Vipul Senકેન્દ્રીય મંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) કરેલી ટિપ્પણી મામલે હવે રાજકોટના રાજવી મેદાને આવ્યા છે અને પત્રકાર પરિષદ યોજીને પોતાની પ્રતિક્રિયા …
-
ગુજરાત
Parshottam Rupala Vivad : આવતીકાલે ક્ષત્રિય સમાજ કોર કમિટીની બેઠક, PT જાડેજાએ કરી આ અપીલ
by Vipul Senby Vipul Senકેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala Vivad) ના વિરોધ અંગે આવતીકાલે રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજની કોર કમિટીની (core committee) …
-
ગુજરાત
Parshottam Rupala Vivad : રાજકોટમાં PAAS સંગઠન આવ્યું રૂપાલાનાં સમર્થનમાં! પ્રચાર પણ યથાવત્
by Vipul Senby Vipul Senકેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ (Parshottam Rupala Vivad) હાલ પણ યથાવત છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ (Kshatriya community) દ્વારા પરશોત્તમ રૂપાલાનો અલગ અલગ રીતે વિરોધ દાખવવામાં આવી …
-
ગુજરાત
Lalit Vasoya : પરશોત્તમ રુપાલા વિવાદમાં લલિત વસોયાની પ્રતિક્રિયા, Video પોસ્ટ કરી કહી આ વાત!
by Vipul Senby Vipul Senકેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક ( Rajkot Lok Sabha seat) પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. જો કે, આ મામલે હવે …
-
ગુજરાત
SURAT : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા હસ્તે માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
by Harsh Bhattby Harsh Bhattકામરેજના ધોરણ પારડી ગામે આજે આશીર્વાદ માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ. નિરાધાર ,નિરાશ્રિત તમેજ માનસિક વિકલાંગ લોકોની સેવા કરે છે આ …
-
રાષ્ટ્રીય
Ram Mandir : Delhi ના Khan Market માં રામ ભજન, શ્રદ્ધાના રંગમાં રંગાયા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ
by Dhruv Parmarby Dhruv ParmarRam Mandir : રામ મંદિરના અભિષેક પહેલા આખો દેશ રામમય જોવા લાગ્યો છે. દેશભરમાં લોકો મંદિરના ઉદ્ઘાટન દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ …
-
ગુજરાત
AMBAJI : કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડ આવ્યા અંબાજી મંદિરમાં માતાજીના દર્શને
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – શક્તિસિંહ રાજપુત શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં દેશ વિદેશમાંથી અલગઅલગ ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી …
-
રાષ્ટ્રીય
સસ્પેન્ડ સાંસદો પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના શાબ્દિક પ્રહાર, કહ્યું- કેટલાક સાસંદોએ ખુદ..!
by Vipul Senby Vipul Senશિયાળુ સત્ર દરમિયાન સંસદમાં હોબાળો કરવા અને અવમાનના કરવા બદલ બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાંથી કુલ 140થી વધુ સાસંદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે I.N.D.I.A. ગઠબંધન દ્વારા જંતર મંજર પર …
-
ગુજરાત
BOTAD : કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને ગોધાવટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાય
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – ગજેન્દ્ર ખાચર રાણપુર તાલુકાના ગોધાવટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી. જેનું કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ સ્વાગત કર્યું હતું, તેમજ વિવિધ લાભાર્થીઓને મંત્રીના હસ્તે સહાયના લાભો આપવામાં …