હરિયાણાના નૂહમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની બ્રજમંડલ યાત્રા પર પથ્થરમારા બાદ હિંસાને કારણે તણાવ છે. અત્યાર સુધીમાં બે હોમગાર્ડ સહિત ત્રણના મોત થયા છે. અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. …
-
-
ગુજરાત
Ahmedabad માં મંદિરના ડિમોલેશનથી વિવાદ, VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદના ઝાયડસ હોસ્પિટલ નજીક AMC અને ઔડાની દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો મચી ગયો. મહાકાળી માતાનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરાતા VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો.. પોલીસ અને …
-
-
-
રાષ્ટ્રીય
VHP નેતાનું વિવાદાસ્પદ નિવેદન – જો અમે અમારા એક માણસને મારશો તો અમે 10ને મારીશું
by Vipul Pandyaby Vipul Pandyaઉદયપુરમાં ભૂતકાળમાં માનવતાને શરમાવે તેવી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. લોકો કનૈયાલાલના હત્યારાઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) તરફથી ઉદયપુરની ઘટના …
-
-
અમદાવાદ
હિન્દુઓને મળી રહેલી ધમકી બાદ VHP દ્વારા હિન્દુ હેલ્પ લાઇન શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaદેશભરમાં અત્યારે નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ હત્યા તથા ધમકી મળવાનો સિલસિલો શરૂ થયો છે, જેને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા હિંદુઓ માટે હિન્દુ હેલ્પ લાઇન જાહેર …
-
રાષ્ટ્રીય
પરમિશન વગર કાઢવામાં આવી હતી શોભાયાત્રા, બજરંગ દળ અને VHP સામે કેસ દાખલ
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હી પોલીસે હનુમાન જયંતિ પર જહાંગીરપુરીમાં થયેલી હિંસાના સંબંધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સામે એફઆઈઆર નોંધવાની સાથે VHPના સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ …