અહેવાલ–શક્તિસિંહ રાજપુત,અંબાજી વિશ્વમાં ગુજરાતની વાત આવે એટલે વિકાસની વાત પહેલા આવે જ્યારે જ્યારે ભારત દેશમાં ગુજરાતની વાત થાય ત્યારે સૌ પ્રથમ વિકાસ શબ્દ પ્રથમ નીકળે છે, પરંતુ આ શબ્દો માત્ર …
-
-
Read
મહુવા તાલુકામાં ૯ ઇંચ વરસાદ, અલ્લુ બોરિયા ગામની પ્રાથમિક શાળામાં ઘુંટણસમા પાણી
by Vishal Daveby Vishal Daveસુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં ૯ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે ત્યારે મહુવા તાલુકાના અલ્લું બોરિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ઘુટણસમા …
-
ગુજરાત
રીબડામાં સરકારી જમીન અને સરકારી સંપતિ પર કબજા મામલે ગ્રામજનો દ્વારા આવેદન અપાયુ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ તાલુકાનાં રીબડા ગામનાં સો થી વધુ ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જાના આક્ષેપને લઇને એક આવેદન પત્ર આપ્યું. જેમાં જણાવ્યુ હતુ …
-
ગુજરાત
એક વર્ષથી ગોધરા તાલુકાની 30 ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી, વિકાસ રૂંધાયો હોવાની ગ્રામજનોની ફરીયાદ
by Vishal Daveby Vishal Daveગોધરા તાલુકાની 106 ગ્રામ પંચાયત પૈકી 30 ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા આ 20 ગ્રામ પંચાયતમાં વહીવટદારો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. સરપંચની મુદત પૂર્ણ થયાના 1 વર્ષ વીતવા …
-
ગુજરાત
વાવાઝોડાએ વેરવિખેર કર્યુ, તો ગ્રામજનોએ સાથે મળી ગામને ફરીથી ઉભુ કરી દીધું
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ કુદરતી આફતો સામે મુશ્કેલીના સમયે જ્યારે લોકો ખભે ખભા મિલાવીને એક સંપ સાથે જોતરાઈ જાય ત્યારે કોઈ કામ મુશ્કેલ હોતું નથી.આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું …
-
ગુજરાત
માંડવીના પુનાગામે ગ્રામજનોમાં ભય ફેલાવનાર કદાવર દીપડો પાંજરે પુરાયો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ઉદય જાદવ, સુરત સુરત જિલ્લાના માંડવીના પુના ગામે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી દીપડો ગામની સીમમાં આંટાફેરા મારતો હોવાથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી …
-
ગુજરાત
સાવજ માટે યોજી સત્ય નારાયણની કથા, સિંહોના આ જોડાને પરિવારના સદસ્ય માને છે અહીંના ગ્રામજનો,
by Vishal Daveby Vishal Daveસિંહ માટે માનતા, ટેટુ અને સત્યનારાયણની કથા કોડીનાર પંથકના આલિદર ગામે રામ-લખન નામના બે સાવજોનો જન્મ થયો હતો આ બંન્ને સાવજ પ્રત્યે ગ્રામજનોમાં પણ પ્રેમ જોવા મળી રહ્યો છે આ …
-
-
ગુજરાત
મોડાસાના ગ્રામ્ય પંથકમાં કેમ લોકોમાં ફેલાયો છે ફફડાટ ? કેમ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ગ્રામજનો ?
by Vipul Pandyaby Vipul Pandyaમોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા એક મહિનાથી દીપડાનો કહેર યથાવત જોવા મળતા લોકોમાં ભયનો હાલોલ છે .દીપડાએ શનિવારે રાત્રી દરમિયાન વિસ્તારના ગોખરવા અને બોલુન્દ્રા ગામે બે પશુઓનું મારણ કરતા લોકો …
-
ગુજરાત
સુરતના માંડવી તાલુકાનું વદેશિયા ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને હાલાકી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતના (Surat) માંડવી તાલુકાનું વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે,છેલ્લા 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, તાત્કાલિક ચૂંટણી થાય …