VADODARA : વડોદરા (VADODARA) માં રોજબરોજ અલગ-અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા (WATER CRISIS) સામે આવી રહી છે. પાલિકા (VMC) નું તંત્ર શહેરવાસીઓની જરૂરીયાત પ્રમાણેનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના પુરાવાઓ અવાર-નવાર …
-
-
ગુજરાત
VADODARA : ફતેગંજમાં પીવાલાયક પાણી ગટરમાં વહી રહ્યાનો સિલસિલો જારી
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં યોગ નિકેતન ચાર રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયાને આજે પાંચ દિવસ જેટલો સમયગાળો વિતી ગયો છે. છતાં હજી સુધી આનું કોઇ સોલ્યુશન …
-
ગુજરાત
VADODARA : રોજના રૂ. 10 હજાર ખર્ચી પાણીના ટેન્કર મંગાવવા લોકો મજબુર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં પાલિકા (VMC) તંત્ર લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ પ્રતિદીન સામે આવી રહ્યા છે. આજે વાઘોડિયા વિસ્તારના 195 મકાનોની સ્કિમ ધરાવતા ફ્લેટના …
-
VADODARA : વડોદરાના ઠેકરનાથ મહાદેન મંદિર વિસ્તારમાં સોસાયટીમાં પાણીની સમસ્યાને પગલે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. પાણીનો ફોલ્ટ શોધવા માટે પાલિકા તંત્ર દ્વારા ખાડો ખોદી દેવામાં આવ્યો છે. પરંતુ ફોલ્ટ નહિ …
-
ગુજરાત
Junagadh Village Infrastructure: ભાજપ સરકારના હાથ નીચે જુનાગઢના ગામડાઓમાં લોકો 20મી સદીમાં જીવી રહ્યા
by Aviraj Bagdaby Aviraj BagdaJunagadh Village Infrastructure: ગુજરાતમાં ભાજપ સરકાર જે રીતે વિકસિત ગુજરાત રાજ્યના ગુણગાન ગાઈ રહી છે. તે વાસ્તવિકતાની દ્રષ્ટિએ તદ્દન વિરુદ્ધ છે. ગુજરાતમાં ભાજપ સરકાર માત્ર બોલ ખાતીર વિકાસના કામો કરી …
-
ગુજરાત
GANDHINAGAR : KHORAJ ગામે ગંદકી અને ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થતાં ગ્રામજનો ત્રસ્ત
by Harsh Bhattby Harsh Bhattગાંધીનગર મહાનગરપાલિકા બની અને ગાંધીનગરની સાથે સાથે ૧૮ ગામડાઓનો પણ મનપામાં સમાવેશ કરવામાં આવ્યો પરંતુ અનેક ગામ અને ગાંધીનગરમાં જ અનેક સમસ્યાઓ છે જેની તંત્ર માં કોઈ તકેદારી રાખતું નથી …
-
VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા પીવા લાયક પાણીનો વેડફાટ થતો જોવા મળતા સ્થાનિકો આક્રોશિત થયા છે. ફતેગંજ પોસ્ટ ઓફિસ ચાર રસ્તા પાસે ખાડો ખોદીને પાલિકા દ્વારા …
-
ગુજરાત
VADODARA : બુધ-ગુરૂવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાશે
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : ઉનાળાની શરૂઆત ટાણે જ પાલિકા (VMC) ના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની વિવિધ લાઇનોની નલિકાને દુરસ્ત કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી છે. જેને લઇને બે દિવસ સુધી વિવિધ …
-
ગુજરાત
VADODARA : અનગઢ ગામ પાસે મહિસાગર નદીનું પાણી દુર્ગંધ મારતુ અને દુષિત જણાયુ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) પાસે અનગઢ ગામે મહિસાગર નદી (MAHISAGAR RIVER) નું પાણી દુષિત અને દુર્ગંધ મારતું જણાતા સ્થાનિક લોકોએ પર્યાવરણ પ્રેમી અગ્રણીનો સંપર્ક કર્યો હતો. જે બાદ દુષિત પાણીના …
-
ગુજરાત
VADODARA : છાણીના એકતાનગરમાં પાણીની સમસ્યા ઉકેલવા ભાજપ-કોંગ્રેસ અગ્રણી સામ-સામે આવ્યા
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતાનગર (EKTANAGAR) માં લોકોની પાણીની સમસ્યા (WATER ISSUE) દુર કરવા માટે એક તબક્કે ભાજપ (BJP) અને કોંગ્રેસ (CONGRESS) ના અગ્રણીઓ સામસામે આવી ગયા હતા. …