અમદાવાદમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં સપ્ટેમ્બર, 2023 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 35 ટકા વધારા સાથે ટ્રાફિકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે