રાજસ્થાનમાં ભાવનગરના 12 શ્રદ્ધાળુઓના મોત
તળાજાના દિહોર ગામે મૃતકોની નિકળી અંતિમયાત્રા
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
12 મૃતકોની અંતિમયાત્રામાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા
મહિલાઓના રૂદનથી સમગ્ર ગામ હિબકે ચઢ્યું
એક સાથે 12 મૃતકોની અંતિમયાત્રાથી ભાવનગર પંથકમાં શોક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે