Bhavnagar News: ભારત દેશમાં 22 જાન્યુઆરીઓ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે કે… 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાવાનો છે. ત્યારે દેશના દરેક …
-
-
ગુજરાત
Bhavnagar : ડ્રેનેજની સફાઈ દરમિયાન એક સફાઇ કામદારનું ગૂંગળાતા મોત
by Hardik Shahby Hardik Shahભાવનગરમાં સફાઇ કામદારના મોતનો મામલો ડ્રેનેજની સફાઈ દરમિયાન ગેસ ગળતરથી 1 વ્યક્તિનું મોત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં બની હતી દુર્ઘટના મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર પરિવારના એક …
-
ભાવનગરમાં વેપારીઓના વાંકે ખેડૂતોને હાલાકી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહી વજન વધઘટના નિર્ણય સામે વેપારીઓમાં રોષ વેપારીઓએ હરાજી બંધ રાખતા ખેડૂતો અટવાયા ખેડૂતોના હિતમાં સરકારે કર્યો હતો મોટો …
-
ગુજરાત
Bhavnagar News : મહુવામાં ભાજપની અમૃત કળશ યાત્રા દરમિયાન ધારાસભ્યની હાજરીમાં જ કળશ ગુમ, સ્થાનિકોએ કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarભાવનગર જિલ્લાના મહુવામા ભાજપ દ્વારા તાજેતરમા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કળશયાત્રા નીકળી હતી. જેમા ખુંટવડા પંથકમા કળશ યાત્રાનો કળશ જ રહસ્યમય રીતે ગુમ થયાની ચોમેર ચર્ચા ચાલી રહી …
-
ગુજરાત
Bhavnagar News : ભરતનગરમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, મહિલા સહિત 4 ઝડપાયા
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ હવે એકશનમાં આવી છે. સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી છે. …
-
ગુજરાતગુજરાત
Bhavnagar : તળાજાના દિહોર ગામે 12 મૃતકોની અંતિમયાત્રામાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા
by Hardik Shahby Hardik Shahરાજસ્થાનમાં ભાવનગરના 12 શ્રદ્ધાળુઓના મોત તળાજાના દિહોર ગામે મૃતકોની નિકળી અંતિમયાત્રા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 12 મૃતકોની અંતિમયાત્રામાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા મહિલાઓના રૂદનથી સમગ્ર ગામ હિબકે ચઢ્યું એક સાથે …
-
ભાવનગરના મહુવા તાલુકાની માલણ નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહુવા તાલુકાની માલણ નદીમાં 4 યુવકો ડૂબી ગયા છે. નાના જાદરા ગામ નજીકથી પસાર થતી માલણ નદીમાં 4 યુવાનો ડૂબ્યા …
-
ગુજરાત
Bhavnagar : ઉત્તરાખંડથી 6 મૃતદેહોને લવાયા વતનમાં, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
by Hiren Daveby Hiren Daveભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રાળુંઓને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં 7 યાત્રાળુંઓના મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની …
-
ભાવનગરના બગદાણા ધામ ખાતે આજે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. ગુરૂપૂર્ણિમા નિમિત્તે બે લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ માટે ખાસ મહાપ્રસાદનું આયોજન કરવામાં …
-
ગુજરાત
Big News : અમદાવાદ – ભાવનગર શોર્ટરૂટને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો
by Viral Joshiby Viral Joshiઅમદાવાદથી ધોલેરા થઈને ભાવનગર સુધીના શોર્ટરૂટ તરીકે ઓળખાતા રૂટના ડેવલપમેન્ટના કારણોસર 14/4/2023 થી 12/12/2023 સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય પાછો ખેંચાયો છે. અમદાવાદ-ભાવનગર શોર્ટ રૂટને ડેવલપમેન્ટના …