ભાવનગરમાં વેપારીઓના વાંકે ખેડૂતોને હાલાકી
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહી
વજન વધઘટના નિર્ણય સામે વેપારીઓમાં રોષ
વેપારીઓએ હરાજી બંધ રાખતા ખેડૂતો અટવાયા
ખેડૂતોના હિતમાં સરકારે કર્યો હતો મોટો નિર્ણય
ગુણદીઠ 500 ગ્રામ વજન કાપ પર મૂક્યો પ્રતિબંધ
ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીને કરી રજૂઆત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે