પીરિયડ્સ દરમિયાન યોનિમાર્ગની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જેથી યોનિમાર્ગની ખંજવાળથી બચી શકાય. પીરિયડ્સ દરમિયાન હંમેશા યોનિમાર્ગને વારંવાર સાફ કરો અને સમયાંતરે પેડ પણ બદલતા રહો.
જેથી નારિયેળના તેલથી યોનિની આસપાસ માલિશ કરો, તેનાથી ફંગલ ઇન્ફેક્શન અને ખંજવાળ જેવી સમસ્યાઓથી રાહત મળશે.