લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં ભારે રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આથી, નિલેશ કુંભાણીનું ફૉર્મ …
-
ગુજરાત
-
Rajkot : રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha sea) ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) એ આજે રાજકોટ ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ક્ષત્રિય વિવાદ વચ્ચે પરશોત્તમ રુપાલાએ આજે …
-
ગુજરાત
Girnar : ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ, અમલવારી માટે 6 ટીમોની રચના!
by Vipul Senby Vipul Senગિરનાર પર્વત (Girnar) પર આવેલા મંદિરોની નજીક ગંદકી મામલે હાઈકોર્ટના (High Court) નિર્દેશો બાદ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ હાઇકોર્ટમાં આ સોગંદનામું રજૂ …
-
ગુજરાત
Gujarat High Court : ગૃહસચિવે કરેલા સોગંદનામાં પર HC કેમ સખત નારાજ થઇ ?
by Vipul Pandyaby Vipul PandyaGujarat High Court : જાહેર સ્થળો પર અનઅધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનોના વિવાદમાં ગૃહસચિવે ( Home Secretary) કરેલા સોગંદનામાં પર ગુજરાત હાઇકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. 27 ફેબ્રુઆરી સુધીમાં …
-
Read
રખડતા ઢોર મામલે ગુજરાત સરકાનો એક્શન પ્લાન, હાઇકોર્ટમાં કરેલા સોગંધનામામાં બહાર આવી પ્લાનની વિગતો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આજે ખૂબ મહત્વપૂર્ણ એક્શન પ્લાન રજૂ કર્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહત્વના …
-
Read
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્રનું સોગંધનામું, રાજ્યો પાસે નથી વસ્તી ગણતરીનો અધિકાર
by Vishal Daveby Vishal Daveઆજે સુપ્રીમ કોર્ટમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ફરી સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં સરકારે કહ્યું છે કે …
-
ગુજરાત
બિસ્માર રસ્તા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ, જાણો અમદાવાદ કોર્પો.એ સોગંધનામામાં શું કહ્યું
by Vishal Daveby Vishal Daveઅમદાવાદ શહેરમાં બિસ્માર રોડ-રસ્તા મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનિયરિંગ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિએ રસ્તાઓના રિસરફેસ, …
-
રાજકોટ
લોકગાયક દેવયત ખવડ પર શિકંજો કસવા પોલીસે કર્યું આ મહત્વનું કામ
by Vipul Pandyaby Vipul Pandyaરાણો રાણાની રીતે ફેઇમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાત ડિસેમ્બરથી ફરાર છે ત્યારે દેવાયત ખવડે પોતાના અને સાગરિતો વિરુદ્ધ દાખલ થયેલ ગુના મામલે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. …
-
GujaratElectionResultગુજરાત
આ ઉમેદવાર પાસે સંપતિના નામે એક રૂપિયો પણ નહીં, ચૂંટણીપંચ સમક્ષ થયેલા સોગંદનામાથી આવ્યું સામે
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી માટેના ઉમેદવારીપત્રમાં દરેક ઉમેદવારે તેની પાસે રહેલી સંપતિનો પણ ખુલાસો કરવાનો હોય છે..જેથી દરેક ચૂંટણી વખતે કેટલા ઉમેદવારો કરોડપતિ છે..અને કયા ઉમેદવાર પાસે સૌથી વધુ સપતિ છે.. તે ચર્ચાનો …
-
રાષ્ટ્રીય
9 રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો મળી શકે છે, કેન્દ્ર સરકારનું સુપ્રીમમાં સોગંદનામું
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને 9 રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામાની અંદર કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્ય સરકાર પોતાના …