એર ઈન્ડિયાએ એરએશિયા ઈન્ડિયાને ટેકઓવર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને ટાટાની માલિકીની એરલાઈને તેના માટે કોમ્પિટિશન કમિશન (CCI) પાસેથી મંજૂરી માગી છે. ટાટા ગ્રુપના એવિએશન બિઝનેસ માટે મોટી પહેલટાટા ગ્રૂપ એક …
-
-
એર ઈન્ડિયાએ કહ્યું કે એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની પેટાકંપની નથી. એર ઈન્ડિયા દ્વારા આ જાહેરાત ટાટા ગ્રુપની કંપની બન્યાના મહિનાઓ બાદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપે દેવામાં ડૂબેલી એરલાઇન …
-
ગુજરાત
ટાટા ગૃપ બાદ હવે એર ઇન્ડિયાની કમાન પણ એન. ચંદ્રશેખરનના હાથમાં, એર ઇન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્તિ
by Vipul Pandyaby Vipul Pandyaટાટા ગૃપે સરકાર પાસેથા એર ઇન્ડિયાની ખરીદી કર્યા બાદ તેનું ચેરમેન કોણ બનશે તે વાતને લઇને ઘણી રાહ જોવાઇ રહી હતી. ત્યારે હવે તેનો અંત આવ્યો છે. ટાટા ગૃપ દ્વારા …
-
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશમાં એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી લપસી ગયું, મોટી દુર્ઘટના ટળી, મુસાફરો સલામત
by Vipul Pandyaby Vipul Pandyaમધ્યપ્રદેશના જબલપુરમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. 35થી વધુ મુસાફર સવાર એર ઈંડિયાનું વિમાન રન વે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. એર ઈંડિયાની ફ્લાઈટ …
-
આંતરરાષ્ટ્રીય
ઇલકાર અયસી નહિ બને એર ઈંડિયાના CEO, સતત ચાલી રહ્યો હતો વિવાદ
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કીના નાગરિક ઇલકાર અયસીએ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બનવાની ઓફર ઠુકરાવી દીધી છે.ટાટા સન્સે 14 ફેબ્રુઆરીએ તુર્કી એરલાઇન્સના ભૂતપૂર્વ વડા ઇલ્કાર અયસીની તેની એરલાઇન એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનનું એર સ્પેસ કમર્શિયલ ઓપરેશન માટે બંધ, ભારતીયોને પરત લાવવા સરકાર લઇ શકે છે આ નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા એક મહિનાથી દુનિયાને જે વાતનો ભય હતો, આખરે તે જ થયું છે. રશિયાએ આજે સવારે યુક્રેન પર હુમલો કર્યો છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ પણ શરુ થઇ ગયું …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનથી 242 ભારતીયોને લઈ નવી દિલ્હી પહોંચી એર ઇન્ડિયાની ફ્લાઇટ
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન – રશિયા વચ્ચે તોળાતા યુધ્ધના સંકટ વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને વતન પરત લઇ આવવાની કામગીરી શરૂ કરી છે. એર ઈન્ડિયાએ વિશેષ મિશન માટે 200થી …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ યુક્રેન જવા રવાના: યુક્રેનથી રાત્રે દિલ્હીમાં ઉતરશે
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હવે યુધ્ધ સુધી પહોંચવાની તૈયારીમાં છે ત્યારે યુક્રેનમાં ભારતના 20,000થી વધુ નાગરિકો ફસાયેલા છે અને તે મુદ્દે ભારત સતત ચિંતિત છે. આ પરિસ્થિતિમાં યુક્રેન થી …
-
આંતરરાષ્ટ્રીય
એર ઈન્ડિયાની કમાન ઈલ્કર અયસી પાસે, ટાટા સન્સે કર્યા ફેરફાર
by Vipul Pandyaby Vipul Pandyaટાટા સન્સે એર ઈન્ડિયાના નવા MD અને CEOની પસંદગી કરી છે. ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાની બાગડોર તુર્કી એરલાઈનના ભૂતપૂર્વ ચેરમેન ઈલ્કર અયસીને સોંપી છે. આ માટે ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન …
-
ગુજરાત
એર ઇન્ડિયા અને એર એશિયા વચ્ચે મોટી સમજૂતી, એક ટિકિટ પર બીજી એરલાઇનમાં મુસાફરી કરી શકાશે
by Vipul Pandyaby Vipul Pandyaએર ઇન્ડિયાની કમાન જ્યારથી ફરી વખત ટાટા ગ્રુપને સોંપવામાં આવી છે, ત્યારથી તેમણે મુસાફરોને થતી અસુવિધાઓ દૂર કરવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ દિશામાં હવે તેમણે અન્ય એક મહત્વપૂર્ણ …