ઉર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ આચરીને ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા થોડા દિવસ પહેલા બે આરોપીઓની ધરપકડ કરી જે મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે …
-
-
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં એવલા જુદા જુદા ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક સિગ્નલના અભાવે છાશવારે ટ્રાફિક જામ સર્જાતા સ્થાનિકો પરેશાન થયા છે. તંત્ર દ્વારા ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક સિગ્નલ …
-
ગુજરાત
Video : મોડાસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 4 મજૂરો જીવતા ભૂંજાયા
by Hiren Daveby Hiren Daveઅરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા તાલુકાના લાલપુરકંપા પાસે ભયાનક આગ લાગી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ફટાકડામાં આગ લાગી છે. આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા ઉડવા …
-
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે માનનીય ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ભીખસુસિંહજી પરમાર તથા ગાંધીનગર રેન્જ આઇ જી પી શ્રી અભય ચુડાસમાની ઉપસ્થિતિમા પોલીસ કર્મચારીઓ માટે તેમના કુટુંબીજનોને …
-
ગુજરાત
રાજ્યમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રાનો અરવલ્લી જિલ્લામાંથી પ્રારંભ કરાયો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત (Gujarat) પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ સે હાથ જોડો યાત્રાનો પ્રારંભ આજે અરવલ્લી (Arvalli) જિલ્લાના ભિલોડા (Bhiloda) તાલુકામાં આવેલા ટોરડા ગામેથી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની (Jagdish …
-
ગુજરાત
જુઓ ખેડૂતોને કેપ્સિકમ મરચાએ કેમ રોવડાવ્યા : વાયરસ આવતા ખેડૂતોને નુકશાન
by Vipul Pandyaby Vipul Pandyaઅરવલ્લી (Arvalli) જિલ્લામાં ચાલુ સાલે કેપ્સિકમ (Capsicum) માર્ચનું વાવેતર કરનાર ખેડૂતોને (Farmers) નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કેપ્સિકમ મરચામાં આવેલા વાયરસે મરચાના ઉત્પાદન ઉપર અસર કરતા ખેડૂતોને માત્ર 35 ટકા …
-
ગુજરાત
અરવલ્લી જિલ્લાના 50 ખેડૂતોએ કૃષિ સંશોધન કેન્દ્ર કોઠારાની મુલાકાત લીધી
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના ખેડૂતો માટે આત્મા દ્વારા સંચાલિત પ્રેરણા પ્રવાસ અંતર્ગત વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારાની અરવલ્લી જિલ્લાના 50 પ્રગતિશીલ ખેડૂતોએ મુલાકાત લઇને કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ સંશોધન …
-
ગુજરાત
અરવલ્લીના ટંટોઇ ગામે ખેતરમાં રાત્રે પાણી વાળવા ગયેલા ખેડૂતનું ઠંડીમાં ઠુંઠવાઇ જતા મોત
by Vipul Pandyaby Vipul Pandyaઅરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામા આવેલા ટીંટોઈ ગામના ખેડૂતનું રાત્રી દરમિયાન પાણી વાળવા જતા ઠંડીથી કરૂણ મોત નીપજ્યું છે. સરકાર દ્વારા કડકડતી ઠંડીમાં રાત્રીના બદલે દિવસે સિંચાઈ માટે વીજળી આપવામાં આવે …
-
ગુજરાત
અરવલ્લીમાં માર્કેટમાં કપાસના ભાવ ટેકાના ભાવ કરતા 1200 રૂપિયા વધુ, ખેડૂતોએ કહ્યું આ ભાવ પણ પૂરતા નથી
by Vipul Pandyaby Vipul Pandyaઅરવલ્લી જિલ્લામાં ખેડૂતોને કપાસના પૂરતા પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા મજબુર બન્યા છે. કપાસનો ટેકાનો ભાવ 1200 રૂપિયા છે.. મોડાસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા વધુ …
-
અરવલ્લી જીલ્લામાં ગત વર્ષ કરતાં 14 ટકા વધુ વાવેતરસૌથી વધુ ૭૯ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર બીજા ક્રમે બટાકા અને ત્રીજા ક્રમે ચણાનું વાવેતર અરવલ્લી (Aravalli) જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતો (Farmer)એ સારા …