બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 10 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ શનિવારે સવારે તેઓ વડોદરા પહોંચ્યા હતા. સાંજે પત્રકારો સાથે વાત કરતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ …
-
-
ગુજરાત
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટ પોલીસમાં અરજી
by Vipul Pandyaby Vipul Pandyaબાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી હેમલ વિઠલાણીએ રાજકોટ પોલીસ કમિશનરને કરી અરજી હીપ્નોટાઇઝ કરીને 13000 રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંદિર બનાવવા માટે ફાળો ઉઘરાવ્યો હતો રાજકોટમાં …
-
ગુજરાત
રાજકોટમાં આજે Baba Bageshwar નો આજે દિવ્ય દરબાર, 1 લાખથી વધુ જનમેદની ઉમટશે
by Viral Joshiby Viral Joshiબાબા બાગેશ્વરધામના પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરત અને અમદાવાદના દિવ્ય દરબાર બાદ આજથી તેમનો રાજકોટમાં દિવ્ય દરબાર થવાનો છે. આ દિવ્ય દરબારમાં 1 લાખથી વધારે લોકો ઉમટશે …
-
ગુજરાત
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામેના વિરોધ કાર્યક્રમો માટે વિજ્ઞાન જાથાને મંજૂરી ના મળી
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના વિરોધના ભાગ રુપે વિજ્ઞાન જાથા દ્વારા રેલી યોજવાની મંગાયેલી મંજૂરીને રાજકોટ પોલીસે નકારી કાઢી છે. સુલેહ શાંતિનો ભંગ થઇ શકે છે …
-
ગુજરાતની(Gujarat) મુલાકાતે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી(Ambaji) મંદિર પહોંચ્યા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . અંબાજી મંદિર હવન શાળાના બ્રાહ્મણો દ્વારા તેમનું …
-
ગુજરાત
ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદથી અંબાજી રવાના, માતાજીના દર્શન અને પૂજન કરશે
by Hiren Daveby Hiren Daveગુજરાતની(Gujarat) મુલાકાતે આવેલા બાબા બાગેશ્વર(Baba Bageshwar) ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની મુલાકાત લેશે. અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ધીરેન્દ્ર શાસ્ત્રી દાંતા હેલિપેડ માટે રવાના થયા છે. ત્યાંથી રોડ માર્ગે …
-
ગુજરાત
બાબા બાગેશ્વરના અમદાવાદમાં યોજાનારા દિવ્ય દરબારનું સ્થળ બદલાયું
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં આગામી 29-30 મેના રોજ બાબા બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ઘાટલોડીયા ચાણક્યપુરી વિસ્તારમાં યોજાનારા દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ હવે બદલવામાં આવ્યું છે. દિવ્ય દરબારનો કાર્યક્રમ હવે ઓગણજ રિંગ રોડ …
-
ગુજરાત
બાબા બાગેશ્વરના દરબારમાં કઇ રીતે લગાવવી અરજી ? જાણી લો શું છે સિસ્ટમ
by Vishal Daveby Vishal Daveબાબા બાગેશ્વરના ભક્તોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલ બાબા બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે.આવા સંજોગોમાં મોટાભાગના લોકોના મનમાં બાગેશ્વર ધામ અને અહીં યોજાતા દરબારને લઇને અનેક …
-
ગુજરાત
સુરતમાં આજે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાશે દિવ્ય દરબાર
by Hardik Shahby Hardik Shahબાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આજે સુરતમાં દિવ્ય દરબાર યોજવાના છે. આ દિવ્ય દરબાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં પહોંચી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર, આ દિવ્ય દરબારમાં 2 …
-
Shorts
હનુમાનજી અને શંકર ભગવાન વિશે શું કહ્યું પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ?
by Vipul Pandyaby Vipul Pandyaસમર્થન, વિરોધ અને વિવાદોના વંટોળ વચ્ચે આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે.વટવામાં યોજાયેલી દેવકીનંદનજીની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આપણા ઇષ્ટ હનુમાનજી છે, કથા …