ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા જનતાને રાહત મળી છે. રાજ્યમાં કોરોનાના નવા 7,606 કેસ નોંધાયા છે. ગત રોજ કરતા કોરોનાના 1300 કેસ ઘટ્યા છે. રાજ્યમાં 13,195 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ …
-
-
ગુજરાત
અમદાવાદ એરપોર્ટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરીમાં 8માં ક્રમે…
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના કાળનો ફટકો દરેક વિભાગને જ લાગ્યો છે. એમાંય સૌથી વધુ અસર વાહન વ્યવહાર પર થઈ હતી. જેનાં પગલે અનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટો રદ કરવામાં આવી. ફ્લાઈટ રદ કરાતા …
-
ગુજરાત
સાહિત્યકારો અને પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષોનું બેસણું કરી “વૃક્ષાંજલિ” અર્પી
by Vipul Pandyaby Vipul Pandya100 વર્ષ કરતાં જૂની ગુજરાતી સાહિત્ય પરિષદએ ગુજરાતનું એક ઐતિહાસિક ધરોહર સમાન નજરાણું છે. આ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે મહાત્મા ગાંધી રહી ચૂક્યા છે. રિવરફ્રન્ટના કિનારે ગુજરાતી સાહિત્ય પરિષદનું …
-
ગુજરાતમનોરંજન
હિતેન કુમારનાં દમદાર અભિનય સાથે આજે રીલિઝ થશે ગુજરાતી વેબ સિરીઝ ‘મોહ માયા મશીન’
by Vipul Pandyaby Vipul Pandyaવર્ષ 2021માં પ્રતીક ગાંધીની ‘વિઠ્ઠલ તિડી’, હિતેન કુમાર સ્ટરાર ‘ધુંઆધાર’ અને વિજયગીરી બાવાની ફિલ્મ ’21મું ટિફિન’ની ભવ્ય સફળતા બાદ વર્ષ 2022ની શરૂઆત પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સારી રહેશે. ઘણા જાણીતા …
-
ગુજરાત
AMCના બજેટ પર રહેશે સૌની નજર, નવા કામોની થશે જાહેરાત, તો જૂના બાકી કામો પર વિપક્ષ ઉઠાવશે સવાલ…
by Vipul Pandyaby Vipul Pandyaદર વર્ષની જેમ ગત વર્ષના બજેટમા પણ વિવિધ જાહેરાત કરવમા આવી હતી જેમાંથી કેટલીક જાહેરાતોનું અમલીકરણ કરવામાં આવ્યું નથી તો કેટલીક જાહેરાત પોકળ સાબિત થઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાના સતાધારી પક્ષ …
-
પાણીની સમસ્યાની વાત આવે ત્યારે સામાન્ય રીતે લોકોના મગજમાં સૌરાષ્ટ્ર, કચ્છના ગામડાઓ આવે પરંતુ અહીં પાણીનનો પોકાર છે અમદાવાદ જિલ્લામાં. અમદાવાદના સનાથલ ગામમાં પાણીની પારાયણ થાય છે અને આ સમસ્યા …
-
ગુજરાત
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે બજેટને નિરાશાજનક ગણાવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaસૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોનીએ બજેટ પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આ બજેટ નિરાશાજનક છે અને લોકોને જે અપેક્ષા હતી. એ મુજબ બજેટમાં કોઈ જ જોગવાઈ …
-
વિશ્વ સહિત દેશમાં જ્યારથી કોરોનાની લહેર શરૂ થઇ છે ત્યારથી જાણે મેડીકલ સુવિધાની દિવસેને દિવસે વધુ પડતી તાતી જરૂરિયાત ઉભી થઇ રહી છે. જેને ધ્યાનમાં લઇ આજે રાજ્યના અનેક શહેર …
-
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2022-23 રજૂ કરવામાં આવ્યું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે. તેઓએ કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ પીએમ મોદીના આત્મનિર્ભર ભારતની નેમને …
-
કેન્દ્રીય નાણામંત્રીએ આજે વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ બજેટ અંગે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવકાર આપવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ …