Godhra Dried Canal: ગોધરા (Godhra) ના બોડીદ્રા ગામમાં સિંચાઈ સુવિદ્યા માટે બનાવવામાં આવેલી કેનાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ઓરવાડા અને બોડીદ્રા તળાવ (Lake) મારફતે કેનાલમાં આપવામાં આવતું …
-
-
ગુજરાત
GODHRA : સિંચાઈ માટે બનાવવામાં આવેલ કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની
by Harsh Bhattby Harsh Bhattગોધરાના ( GODHRA ) બોડીદ્રા ગામમાં સિંચાઈ સુવિદ્યા માટે બનાવવામાં આવેલી કેનાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ઓરવાડા અને બોડીદ્રા તળાવ મારફતે આપવામાં કેનાલ મારફતે આપતું પાણી પણ …
-
ગુજરાત
Surendranagar Canal: સુરેન્દ્રનગરની કેનાલો ખેડૂતો માટે આર્શીવાદરૂપ અને સ્થાનિકોની ઊંઘ ઉડાડી
by Aviraj Bagdaby Aviraj BagdaSurendranagar Canal: સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની મુખ્ય અને માયનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલના માધ્યમથી ખેડૂતોને સિંચાઈને માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તેમજ અનેક ગામોના લોકોને કેનાલ મારફતે …
-
Surat Bus Accident : સુરતના કામરેજમાં અકસ્માત (Bus Accident0 ની ઘટના સામે આવી છે અહીં કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ પર આવેલી કેનાલમાં (Canal) મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી ગઈ …
-
ગુજરાત
kheda : મંત્રી કુંવરજી બાવળિયાએ માતર તાલુકાના કેનાલ અને ઇન્ટેકવેલની મુલાકાત લીધી
by Hiren Daveby Hiren Daveઅહેવાલ- કૃષ્ણ રાઠોડ -ખેડા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી બ્રાન્ચ કેનાલની અને પરીએજ તળાવની મુલાકાત લઈ આ જળ સ્ત્રોતોમાંથી લોકોને આપતા પીવાના પાણી …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કેમ લગાવી કેનાલમાં છલાંગ
by Hardik Shahby Hardik Shahપાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ (Pakistan Defence Minister Khawaja Asif) નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે શોર્ટ્સ પહેરીને કેનાલમાં કૂદતા …
-
ગુજરાત
સુરતના માંડવીમાં એક જ પરિવારના 3 સભ્યો કેનાલમાં ડૂબ્યા,એકની લાશ મળી 2 લાપતા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ઉદય જાદવ, સુરત સુરત જીલ્લાના માંડવી તાલુકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં પતિ પત્ની વચ્ચે કામ પર જવા બાબતે બોલાચાલી થઇ હતી અને બાદમાં પત્ની રિસાઈને ઘરેથી …
-
ગુજરાત
ખેડા : મહી કેનાલમાંથી મહિલા અને 2 બાળકોના મૃતદેહ મળતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ
by Dhruv Parmarby Dhruv Parmarખેડા જિલ્લાના ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના અને એક મહિલાઓ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેનાલમાંથી મૃતદેહને જોઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મૃતદેહોને કેનાલમાંથી …
-
વડોદરા જિલ્લો ડભોઇ તાલુકાના વડજ ગામે રહેતા સૌરભ પ્રજાપતિ જે સાધલી કોલેજમાં અભ્યાસ કરતો હતો. જે પાર્ટ ટાઇમ કોલેજ કરી પોતાનો વિદ્યાથી અભ્યાસ મેળવી રહ્યો હતો. પરંતુ આજરોજ કોલેજમાં પરીક્ષા …
-
અમદાવાદ
કૌટુંબિક માસાએ ભત્રીજાને કેનાલમાં ધકો મારી મોતને ઘાટ ઉતારી દીધો
by Vipul Pandyaby Vipul Pandyaશહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસો અગાઉ એક મિસિંગ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે કૌટુંબિક માસએ અને ભત્રીજા વચ્ચે તકરાર થયા …