જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટેના સીજેઆઈ …
-
રાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
Pakistan માં Imran Khan ને ફાંસી આપવાની ઉઠી માંગ, જામીન આપનાર જજને…
by Hardik Shahby Hardik Shahપાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જામીન આપવું હવે કોર્ટના ન્યાયાધીશને ભારે પડી શકે છે. કોઈપણ રીતે દેશના વડાપ્રધાન શાહબાઝ શરીફે સુપ્રીમ કોર્ટની ખુલ્લેઆમ ટીકા કરી છે. પાકિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ વણસી …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના કર્યાં વખાણ, Video શેર કરી કહી આ વાત
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના સુપ્રીમ કોર્ટના (Supreme Court) ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાના આગ્રહની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનશ્રીએ ટ્વીટ કર્યું, “તાજેતરમાં એક કાર્યક્રમમાં ચીફ …
-
રાષ્ટ્રીય
મલ્ટીપ્લેક્સમાં બહારથી ખાણીપીણીની વસ્તુઓ લઈ જવા પર લાગી શકે છે પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે સંભળાવ્યા આ નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaમલ્ટિપ્લેક્સને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ દાખલ કરવામા આવેલી અપીલોની સાથે મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી પસાર આદેશો વિરૂદ્ધ દાખલ અરજીઓ પર પણ સુનવણી કરી. સુપ્રીમ કોર્ટે મંગળવારે …
-
રાષ્ટ્રીય
અયોધ્યા વિવાદ, કલમ 377 સહિતના મહત્વના ચૂકાદા આપનારી બેંચના જસ્ટિસ ચન્દ્રચૂડ આજે બનશે CJI
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટ (Supreme Court)ના સિનિયર-મોસ્ટ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ (DY Chandrachud) આજે બુધવારે 9 ઑક્ટોબરે મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે તેવા સમાચાર મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi …
-
રાષ્ટ્રીય
CJIની આગેવાની હેઠળની બેન્ચ આજે 5 કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે,પહેલી વાર લાઇવ સ્ટ્રીમીંગ
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્નાના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ છે. CJIની આગેવાની હેઠળની બેન્ચ આજે 5 મહત્ત્વના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. આ કેસોમાં ચૂંટણી મુક્તિ, 2007ના ગોરખપુર રમખાણો, કર્ણાટક …
-
રાષ્ટ્રીય
ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમન્ના આજે થશે રિટાયર્ડ
by Vipul Pandyaby Vipul Pandyaભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમન્ના આજે એટલે કે 26 ઓગસ્ટના રોજ નિવૃત્ત થશે, ત્યારબાદ ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિત આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે …
-
રાષ્ટ્રીય
નિવૃત્ત થયાં બાદ CJI અને સુપ્રીમ કોર્ટના જજોને મળશે વધારાની સુરક્ષા
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ (CJI) અને અન્ય જજોના નિવૃત્ત થયાં બાદ સુવિધા અને સેવાઓ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સુવિધાઓ આપવા માટે જજોના વેતન ભથ્થા અને સેવા …
-
ચીફ જસ્ટિસ એનવી રમનાએ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ યુયુ લલિતના નામની કાયદા મંત્રાલયને ભલામણ કરી હતી. હવે જસ્ટિસ યુયુ લલિત દેશના નવા ચીફ જસ્ટિસ (CJI) હશે. બુધવારે સીજેઆઈ …
-
રાષ્ટ્રીય
SPની મંજૂરી વગર રાજદ્રોહના કેસમાં FIR નહીં કરી શકાય : સુપ્રીમ કોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટ આજે રાજદ્રોહ કાયદાના કેસની સુનાવણી કરી રહી છે. મંગળવારે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે કહ્યું હતું કે તે રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરવા માટે કેન્દ્રને …