અહેવાલ -રહીમ લાખાણી ,રાજકોટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે આજરોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વિભાગની શરૂઆત …
-
-
ગુજરાત
Rajkot : સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો
by Hiren Daveby Hiren Dave -
રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. આજે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં PM મોદીના 2 દિવસના પ્રવાસ અંગે પણ …
-
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પર્યાવરણ દિવસની ઉજવણી અંબાજી ખાતે કરી છે. ત્યારે અંબાજી ગબ્બર રોડ પર આવેલા વન કવચ ખાતે પહોંચી વન કવચનું લોકાર્પણ કર્યું હતું. વન કવચનું લોકાર્પણ …
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અને TMC સહિત 19 વિપક્ષી દળોએ બુધવાર (24 મે) ના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની …
-
ગાંધીનગર
નાણામંત્રી કનુભાઈ દેસાઈની ‘Budget પોથી’ માં જનતાને શું મળ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર સરકારનું આ પહેલું બજેટ છે. જેને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં રજૂ કર્યું. ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજી વાર ચૂંટાયા બાદ સતત બીજીવાર …
-
ગાંધીનગર
વિધાનસભાની સંસદીય કાર્યશાળામાં ધારાસભ્યોની પાંખી હાજરી, સંસદીય બાબતો શીખવામાં તેમને નથી રસ
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર વિધાનસભામાં આજે સંસદીય કાર્યશાળાનો બીજો દિવસ છે. સવારે 10.30 વાગ્યે કાર્યશાળાની શરૂઆત થઇ ગઇ હતી. આ કાર્યશાળાનો ઉદ્દેશ નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિધાનસભાની કાર્યપ્રણાલીથી પરિચિત કરવાનો છે. આ સભ્યોને ગૃહની …
-
15 મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીએ વિધાનસભા અધ્યક્ષશ્રી …
-
ગુજરાત
વિધાનસભામાં ધારાસભ્યો માટે બે દિવસીય કાર્યશાળાનું થશે આયોજન, લોકસભા સ્પીકર ઓમ બિરલા કરશે ઉદ્ઘાટન
by Vipul Pandyaby Vipul Pandyaઆવતીકાલથી વિધાનસભામાં ધારાસભ્યો માટે બે દિવસીય કાર્યશાળા યોજાશેઆવતીકાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કાર્યશાળાનું ઉદ્દઘાટન કરશે કાર્યશાળાના આયોજન અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાનું કામ સારી રીતે કરી શકે તે …
-
STમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર151 આરામદાયક લક્ઝરી ST બસની શરૂઆતગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યોઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું લોકાર્પણવાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં હાજર———————————————————-ST માં મુસાફરી કરતા …