કોરોનાના વધતા આંકડાઓએ એકવાર ફરી લોકોની ચિંતા બધારી છે. મહારાષ્ટ્ર અને કેરળ બાદ એકવાર ફરી કોરોનાના કેસ ગુજરાતમાં પણ વધી રહ્યાં છે. પાછલાં થોડાં સમયથી રાજ્યમાં કોરોનાના કેસ નહીંવત નોંધાતા …
-
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો, નવા વેરિયન્ટ જોવા મળ્યા
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં પ્રથમ વખત સાથે B.A. 4 અને B.A. 5 પેટા વેરિયન્ટના દર્દીઓ મળી આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આ વેરિયન્ટના કારણે યુરોપિયન દેશોમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થયો છે…ચિંતાની વાત …
-
રાષ્ટ્રીય
કોરોના કેસો વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની બેઠક, લેવાઈ શકે છે મહત્વના નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં કોવિડ-19ની …
-
રાષ્ટ્રીય
દિલ્હી અને પંજાબ બાદ હવે આ રાજ્યમાં પણ માસ્ક ફરજિયાત, નહીં પહેરનારને 500નો દંડ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં ફરી એક વખત કોરોન વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાજધાની દિલ્હી સહિતના ઘણા વિસ્તારોની અંદર ચિંતાજનક સ્થિતિ તઇ રહી છે. આ જ કારણ છે કે …
-
આંતરરાષ્ટ્રીય
કોરોનાથી ચીનના શાંઘાઇ શહેરની સ્થિતિ બગડી, ત્રણ દર્દીઓના મોત, ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં જગ્યા ખૂટી
by Vipul Pandyaby Vipul Pandyaદુનિયા આખીને કોરોના મહામારીના ખપ્પરમાં હોમનારા ચીનની હાલત દિવસેને દિવસે વધારે ખરાબ થઇ રહી છે. ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસનો પ્રકોપ શરુ થયો છે. ચીનના સૌથી મોટા શહેર અને …
-
ભારતના પડોસી દેશ ચીનમાં કોરોનાના વધતા કેસના કારણે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. અહીં આજે લાખો લોકો પોતાના ઘરોમાં જ કેદ થઇ ગયા છે. ત્યારે તેનાથી વિપરીત પરિસ્થિતિ …
-
Homeગુજરાત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 305 કેસ, 5 લોકોના મોત
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર હવે શાંત થઇ છે. દરરોજ સામે આવતા નવા કેસ પરથી આ વાત કહી શકાય છે. આમ જોવા જઇએ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા …
-
Homeગુજરાત
24 કલાકમાં કોરોનાના નવા 377 કેસ, જૂનાગઢમાં એક પણ કેસ નહીં
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. જેથી આવું લાગી રહ્યું હતું કે ત્રીજી લહેર ધીમ ધીમે નબળી પડી રહી છે. ત્યારે આજે નોંધાયેલા કોરોના કેસના આંકડા …
-
Homeરાષ્ટ્રીય
કોરોના વાયરસના સંક્રમણથી બહાર આવી રહ્યું છે ભારત, આજે નોંધાયા 22,270 કેસ
by Vipul Pandyaby Vipul Pandyaભારત કોરોના વાયરસનાં સંક્રમણની પકડમાંથી બહાર હવે આવી રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. શનિવારે દેશમાં કોરોનાના 22,270 નવા કેસ નોંધાયા હતા અને 325 દર્દીઓના મોત થયા હતા. આ દરમિયાન …
-
રાજ્યમાં કોરોનાના હવે વળતા પાણી થયા છે. પાછલા કેટલાક દિવસોથી જે રીતે કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે પરથી એવું કહી શકાય કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હવે …