અંબાજી માં અંબા નું મૂળ સ્થાનક છે.શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં બીપોરજોય વાવાઝોડા બાદની અસરો બનાસકાંઠા જિલ્લાના દાંતા …
-
-
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૬૫થી વર્ષ ૨૦૨૨ સુધીની જૂન મહિનાની વિગતોને અનુસાર અરબી સમુદ્રમાં ૧૩ વાવાઝોડાં સર્જાયા છે. તેમાંથી બે વાવાઝોડાં ગુજરાતના કાંઠા પરથી પસાર થયા, એક …
-
ગુજરાત
Cyclone Biparjoy ની ઘાત ટળ્યા બાદ CM Bhupendra Patel નું પ્રજાજોગ સંબોધન, જુઓ શું કહ્યું
by Viral Joshiby Viral Joshiગુજરાત પર Cyclone Biparjoy ની ઘાત ટળ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની પ્રજાજોગ સંબોધન કર્યું હતું. બિપરજોય વાવાઝોડાની આપત્તિ સામે સમગ્ર ગુજરાતે કરેલા આયોજનબદ્ધ, મક્કમ અને સહિયારા પ્રયાસો અંગે મુખ્ય …
-
ગુજરાત
Cyclone Biparjoy : આ દિવસથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે સોમનાથ મંદિરના દ્વાર
by Viral Joshiby Viral Joshiબિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરો ને ધ્યાને લઈને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી …
-
ગુજરાત
બિપરજોય વાવાઝોડાથી કચ્છમાં કેટલું થયું નુકસાન? આરોગ્યમંત્રીએ કર્યો ખુલાસો
by Hiren Daveby Hiren Daveઆજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે બિપરજોય વાવાઝોડાની હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગના બુલેટિન મુજબ …
-
બિપરજોય વાવાઝોડાની મોટી આફતને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે. ઉતર ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. અરવલ્લીમા …
-
રાષ્ટ્રીય
હવે રાજસ્થાનને ઘમરોળશે બિપરજોય વાવાઝોડું!, જાણો ગુજરાતને કેટલું થયું નુકસાન
by Hiren Daveby Hiren Daveગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ બિપરજોય વાવાઝોડાની ઝડપ ઘટી ગઈ છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં તોફાનનો સામનો કરવાની તૈયારીઓ …
-
ગુજરાત
Cyclone Biparjoy : રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ સતત રહ્યા અસરગ્રસ્તોની પડખે
by Hardik Shahby Hardik Shah‘બિપરજોય’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ટકરાયા બાદ સંપૂર્ણ સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ શુક્રવારે સીધા SEOC પહોંચ્યા હતા. મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી …
-
બિપરજોય વાવાઝોડું ગુરુવારે મોડી રાત્રે અરબી સમુદ્રમાં ત્રાટક્યું હતું. હાલમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં 126 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. NDRFના DG એ કહ્યું છે કે, …
-
ગુજરાત
Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને શું કહ્યું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ, જુઓ Video
by Viral Joshiby Viral Joshiઅરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રાવાત બિપરજોયની લેન્ડફોલની પ્રક્રિયા ગુજરાતના કિનારે શરૂ થઈ ચુકી છે. વાવાઝોડાની સ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) ગ્રાઉન્ડ લેવલે લોકો વચ્ચે રહીને મદદ કરી રહ્યાં છે …