કચ્છના કિનારે Cyclone Biporjoy ટકરાયા બાદ સ્થિતિની સમિક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) કચ્છ આવ્યા હતા અહીં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યાં બાદ માંડવી સિવિલ હોસ્પિટલમાં પુર …
-
-
ગુજરાત
Cyclone Biporjoy : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ પુર અસરગ્રસ્તોના ખબર અંતર પુછ્યા, જુઓ Video
by Viral Joshiby Viral JoshiCyclone Biporjoy કચ્છના દરિયાકિનારે ત્રાટક્યા બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) .માંડવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળી તેમના ખબર-અંતર પુછ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel), ઋષિકેશ …
-
ગુજરાત
Cyclone Biporjoy : બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Gujarat First નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
by Viral Joshiby Viral Joshiઅરબી સમુદ્રમાં નિર્માણ પામેલુ Cyclone Biporjoy કચ્છના દરિયા કિનારે ટકરાયા બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને હાલ વાવાઝોડાની અસર રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. …
-
ગુજરાત
Cyclone Biporjoy : આંગણવાડી કાર્યકરો દ્વારા શેલ્ટર હોમમાં કરાઈ ઉમદા કામગીરી
by Viral Joshiby Viral Joshiઅરબસાગરમાં ઉઠેલું ભીષણ વાવાઝોડું બિપરજોયની અસર કચ્છમાં શરુ થાય તે પહેલા અગમચેતીનાં ભાગરૂપે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ક્ષેત્રોમાં પૂર્વ તૈયારી હાથ ધરવામાં આવી હતી.જેમાં આ કુદરતી …
-
ગુજરાત
Cyclone Biparjoy ની ઘાત ટળ્યા બાદ CM Bhupendra Patel નું પ્રજાજોગ સંબોધન, જુઓ શું કહ્યું
by Viral Joshiby Viral Joshiગુજરાત પર Cyclone Biparjoy ની ઘાત ટળ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની પ્રજાજોગ સંબોધન કર્યું હતું. બિપરજોય વાવાઝોડાની આપત્તિ સામે સમગ્ર ગુજરાતે કરેલા આયોજનબદ્ધ, મક્કમ અને સહિયારા પ્રયાસો અંગે મુખ્ય …
-
ગુજરાત
Cyclone Biparjoy : આ દિવસથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે સોમનાથ મંદિરના દ્વાર
by Viral Joshiby Viral Joshiબિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરો ને ધ્યાને લઈને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી …
-
ગુજરાત
Cyclone Biporjoy : વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં કેટલુ નુંકસાન થયું? સાંજ સુધીમાં રિપોર્ટ આપવા આદેશ
by Viral Joshiby Viral Joshiગુજરાતના દરિયા કિનારે Cyclone Biporjoy ત્રાટક્યા બાદ હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુન: વ્યવસ્થાપનની કામગીરી ઝડપભેર થાય અને વાવાઝોડાના કારણે કેટલું નુકસાન થયુ છે તેનો તાગ મેળવવા ગાંધીનગરમાં મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચ સ્તરિય …
-
ગુજરાત
Cyclone Biporjoy : વાવાઝોડાની વિપરિત સ્થિતિમાં ઈમર્જન્સી 108 એ 4 માનવ જીંદગી બચાવી
by Viral Joshiby Viral Joshiબિપરજોય વાવાઝોડાની સ્થિતિ વચ્ચે પણ છેવાડાના માનવીને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તેમજ આરોગ્યતંત્ર કટિબદ્ધ છે. જિલ્લામાં વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારના આગોતરા …
-
કચ્છના કિનારે બિપોરજોય ત્રાટકી ચુક્યુ છે. ભારે પવન સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો તરફ તોફાન આગળ વધ્યું અને મોડી રાત સુધી ચાલતી લેન્ડફોલની પ્રક્રિયામાં અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ તુટ્યાના અહેવાલો …
-
ગુજરાત
Cyclone Biporjoy : જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે શું થાય છે? જાણો
by Viral Joshiby Viral JoshiCyclone Biporjoy ની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. કચ્છના જખૌની નજીક તેનું લેન્ડફોલ થવાનું છે. શું તમને ખ્યાલ છે વાવાઝોડું દરિયા …