VADODARA : વડોદરા (VADODARA) માં આજે લોકસભા (LOKSABHA) અને વિધાનસભા (VIDHANSABHA) ની પેટા ચૂંટણી માટેનું મતદાન (VOTING) યોજાઇ રહ્યું છે. તેના એક દિવસ પૂર્વે સુધી પોલીસ બુટલેગરોના મનસુબા તોડવામાં કાર્યરત …
-
-
VADODARA : રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION) અને વિધાનસભાની પેટા ચૂંટણી (VIDHANSABHA BY ELECTION) માટેના મતદાનના એક દિવસ પૂર્વે ભાજપ માટે મોટો ઝટકો સામે આવ્યો છે. વડોદરાના અનગઢ …
-
VADODARA : વડોદરા લોકસભા (VADODARA LOKSABHA SEAT) બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડી સુધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી …
-
ગુજરાત
VADODARA : મતદાનના દિવસે સંભવિત હિટવેવ સામે 738 મેડિકલ ટીમ તૈનાત રહેશે
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : ગ્રિષ્મ ઋતુ તેના આકરા મિજાજનો પરિચય કરાવી રહી છે અને બીજી ચૂંટણીનો માહોલ પણ અંતિમ તબક્કામાં છે. ત્યારે, લૂની સ્થિતિને ધ્યાને રાખીને આગામી તા. ૭ના રોજ મતદારોને તકલીફ …
-
ગુજરાત
VADODARA : પાલિકામાંથી એક જ દિવસમાં લાયસન્સ મેળવતો સ્માર્ટ વેપારી
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાનું પાલિકા તંત્ર (VMC) કરતા વધારે શહેરના વેપારી સ્માર્ટ હોય આ વાતની સાબિતી આપે તેવો કિસ્સો સામે આવ્યો છે. કારેલીબાગમાં એક દિવસ પહેલા યોગ્ય લાયસન્સના અભાવે બંધ કરવામાં …
-
VADODARA : લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવાનો રૂડો અવસર આંગણે ઉભો છે, ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (LOKSABHA GENERAL ELECTION – 2024) માં સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને કોઈ પણ …
-
ગુજરાત
VADODARA : લોકસભા ઉમેદવારના નામાંકન વેળાએ ગેસ ભરેલા ફુગ્ગા ફાટતા ત્રણ દાઝ્યા
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના ઉમેદવાર (BJP LOKSABHA CANDIDATE) ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ના નામાંકન વેળાએ પદયાત્રામાં ગેસ ભરેલા ફુગ્ગા ફાટતા ત્રણ કોર્પોરેટર દાઝ્યા હોવાની ઘટના સામે …
-
VADODARA : વડોદરા (VADODARA) પાસે લોખંડનો સ્ક્રેપ સુરત લઇ જતો ટ્રક એક જ રાતમાં બે અકસ્માતનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રથમ ઘટનામાં અને ટ્રકનું ટાયર ફાટતા ડિવાઇડર …
-
રાષ્ટ્રીય
કેન્દ્રિય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત : 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ ઉજવાશે
by PARTH PANDYAby PARTH PANDYAહવે 17 સપ્ટેમ્બર ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (AMITBHAI SHAH) નું એલાન ‘શહીદોના સન્માનમાં મોદી સરકારનો નિર્ણય’ સ્વતંત્રતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિઃ ગૃહમંત્રી નિઝામના શાસનથી હૈદરાબાદને મુક્ત કરાવ્યું હતું …
-
ગુજરાત
VADODARA : 70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ થતા પાણી માટે રાહ જોવી પડશે
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA AJWA SAROVAR : વડોદરા (VADODARA) પાલિકા હસ્તકના આજવા સરોવર (AJWA SAROVAR) નિમેટા મથક સુધી પાણી પહોંચાડતી આશરે 70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ સર્જાયું છે. જેને લઇને આજે શહેરના અનેક …