નોઈડાની હાઈરાઈઝ હાઉસિંગ સોસાયટીની લિફ્ટ તૂટી પડતાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ સોસાયટીમાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. …
-
-
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ દેરડી માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે, મોટી ખિલોરી અને દેરડી(કુંભાજી)ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં …
-
ગુજરાત
સુરતમાં શ્વાનના કરડ્યા બાદ યુવતીનું મોત, છેલ્લા ત્રણ મહિનામાં શ્વાન કરડવાથી થયેલું પાંચમું મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત સુરતમાં શ્વાન કરડ્યા બાદ હડકવાને કારણે એક યુવતીનું મોત થવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે પરંતુ સુરત મહાનગર પાલિકાના …
-
ગુજરાત
25 વર્ષના પતિનું હાર્ટ અટેકથી મોત, 22 વર્ષની પત્નીએ સમાચાર સાંભળી ખાઇ લીધો ફાંસો, એકસાથે ઉઠી અર્થી
by Vishal Daveby Vishal Daveલીલીયામાં કડીયા કુંભાર જ્ઞાતિના ધવલ રાઠોડ નામના 25 વર્ષીય યુવકનું ગઇ સાંજે હાર્ટએટેકથી મોત થયુ હતુ આ યુવાન બપોરે વાડીએ ગયો હતો અને સાંજે ઘરે પરત આવતા છાતીમા મુંઝારો થવા …
-
રાષ્ટ્રીય
25 તારીખે શરૂ થઇ રહી છે કેદારનાથની યાત્રા, એ પહેલા ઘટી આ દુર્ઘટના
by Vishal Daveby Vishal Dave25 એપ્રિલે કેદારનાથ યાત્રા શરુ થવા જઇ રહી છે ત્યારે તે પહેલાજ ઉત્તરાખંડમાં એક દુર્ઘટના ઘટી છે.. જેમાં હેલિકોપ્ટરના પાછળના પાંખડાથી ગળુ કપાઇ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. મૃતકનું નામ …
-
ગુજરાત
નિકોલમાં ગેરકાયદેસર હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ
by Vipul Pandyaby Vipul Pandyaનિકોલ પોલીસે બાતમીના આધારે ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી મળેલા લાઈસન્સના આધારે ગેરકાયદે પિસ્તોલની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે. કઠવાડા GIDCમાં આવેલી મેટા બિલ્ડ ઇન્ડટ્રીઝ નામની કંપનીમાં …
-
મનોરંજન
‘પાન સિંહ તોમર’ ના લેખક સંજય ચૌહાણનું 62 વર્ષની વયે લીવરની બીમારીથી નિધન
by Vipul Pandyaby Vipul Pandyaમનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ‘પાન સિંહ તોમર’ જેવી શ્રેષ્ઠ ફિલ્મના લેખક સંજય ચૌહાણનું 62 વર્ષની વયે નિધન થયું છે. ચૌહાણે 12 જાન્યુઆરી એટલે કે ગુરુવારે મુંબઈની …
-
ગુજરાત
બીલીમોરા નજીક આંતલીયામાં રાંધણ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 1 વર્ષના માસુમનું મોત, ત્રણ લોકો સારવાર હેઠળ
by Vipul Pandyaby Vipul Pandyaબીલીમોરા નજીક આંતલીયા ગણેશનગરમાં રસોઈ બનાવતી વેળા ગેસનો બાટલો ફાટતા અફરાતફરી મચી. જેમાં પરીવારના એક વર્ષના માસુમ બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું.આ ઘટનામાં હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં માતા -પિતા …
-
રાષ્ટ્રીય
આડેધડ હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, હાઇકોર્ટે બહાર પાડવી પડી ગાઇડલાઇન
by Vipul Pandyaby Vipul Pandyaઆડેધડ હેયર ટ્રાન્સપ્લાન્ટ (Hair Transplant) ની ભયાનક અસરોને લઇને કોર્ટે એડવાઇઝરી (Advisory) બહાર પાડી છે.. જામિયામાં રહેનાર અતહર રશિદનું ગત જૂન મહિનામાં હેયર ટ્રાન્સપ્લાનન્ટ બાદ મોત થયું હતું..30 વર્ષીય અતહર …
-
સુરત
નાનપુરા નિર્માણાધીન ઇન્ટેક વેલના ૪૦ ફૂટ ઉંડા ખાડામાં ખાબકતાં યુવકનું મોત
by Vipul Pandyaby Vipul Pandyaસુરત શહેરના( surat) નાનપુરા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે સુરત મહાનગર પાલિકાના તાપી શુદ્ધિકરણ અંતર્ગત નિર્માણાધીન એક પ્રોજેક્ટમાં આજે સવારે એક યુવકની લાશ મળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો …