દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કૂતરાઓના હુમલાઓમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો ગલીમાં ફરતા કૂતરાઓના શિકાર બની રહ્યા છે. આવો જ એક કિસ્સો એકવાર ફરી સામે આવ્યો છે. …
-
-
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા પર આજકાલ પાલતુ પ્રાણીઓના ઘણા અદ્ભુત વિડીયો સામે …
-
ગુજરાત
નિર્દયતાની તમામ હદો પાર, કૂતરાના ગળામાં દોરડું બાધી શખ્સે તેને કારથી ઘસડ્યો, Video
by Vipul Pandyaby Vipul Pandyaદુનિયામાં આજે પણ એવા લોકો છે કે જેઓ દેખાવમાં તો માણસ જેવા જ લાગે છે પરંતું તેમની અંદર એક રાક્ષસ હોય છે. જ્યારે અંદરનો રાક્ષસ બહાર આવે ત્યારે શું થાય …
-
ગુજરાત
આંતરરાષ્ટ્રીય ડોગ ડે શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેમનું મહત્વ
by Vipul Pandyaby Vipul Pandyaશું તમે જાણો છો કે શ્વાનએ સૌથી વફાદાર હોય છે. તે ઘરમાં એક એક પરિવારના સભ્યની જેમ જ રહે છે. તો પણ ઘણીવાર કેટલાક લોકો તેમના પ્રત્યે ક્રૂર બની જતાં …
-
ગુજરાત
જો તમારા ઘરમાં પણ પૅટ હોય, તો આ તમામ ખર્ચા આ ઇન્શ્યોરન્સમાં કવર થશે
by Vipul Pandyaby Vipul Pandyaશું તમને ખબર છે, જેમ આપણી હેલ્થ, એક્સિડન્ટ, ડેથ કવર, વાહનો કે પછી જરૂરી સામાન વગેરે ચીજોનો જેવી રીતે ઈન્સ્યોરન્સ લઈ શકાય છે, તેમ તમારા ઘરમાં પણ જો કોઈ પાલતું …
-
સામાન્ય રીતે મનુષ્યમાં રક્તદાન કરવાના અને રક્તદાન કેમ્પ યોજવાના અનેક કિસ્સા સામે આવે છે પણ કોઇ શ્વાન દ્વારા અન્ય શ્વાનને રક્તદાન કરાવી તેનો જીવ બચાવ્યો હોય તેવો કદાચ પહેલો કિસ્સો …
-
રાજકોટ
રાજકોટમાં 9 માસના બાળક પર શ્વાનનો હુમલો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. વળી આ સાથે, આ રખડતા શ્વાન હવે બાળકો પર હુમલો કરતા પણ કિસ્સાઓમાં વધારો થયો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, …
-
અમદાવાદ
અમદાવાદમાં રખડતા શ્વાનનો વધ્યો ત્રાસ, દર મહિને આટલા લોકોને કરડવાની બને છે ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે જે લોકો વાહન લઇને નીકળતા હોય છે તેમને આ રખડતા કૂતરાઓથી હવે ડર …
-
રાષ્ટ્રીય
આઇએએસ ખીરવાર દંપતીના મુદ્દે ભાજપના સાંસદ મેનકા ગાંધી નારાજ
by Vipul Pandyaby Vipul Pandyaપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ મેનકા ગાંધીએ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડીયમમાં કૂતરાને ફરાવનારા આઇએએસ ખીરવાર દંપતીની બદલી કરવા બદલ નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આઇએએસ ખીરવારને સારી …
-
રાષ્ટ્રીય
સ્ટેડિયમમાં કૂતરાને ફેરવતા IAS સંજીવ ખિરવારની લદ્દાખમાં બદલી, પત્નીની અરુણાચલ પ્રદેશમાં બદલી
by Vipul Pandyaby Vipul Pandyaતાજેતરમાં જ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં પોતાના કૂતરા સાથે ફરતા IAS અધિકારી સંજીવ ખિરવારની બદલી કરવામાં આવી છે. તેમને લદ્દાખ મોકલવામાં આવ્યા છે. જ્યારે તેની પત્ની રિંકુ દુગ્ગાને અરુણાચલ પ્રદેશ મોકલી …