આજકાલ દરેક લોકો વોટ્સએપમાં ગ્રુપ બનાવી મેસેજની આપલે કરે છે. વોટ્સએપ એક એવી એપ બની ગઈ છે તેના દ્વારા લોકો મેસેજ ડોક્યુમેન્ટ, વીડિયોથી લઈને તમામ વસ્તુઓ શેર કરી શકે છે.. …
-
-
ભારતમાં કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જે રાહતના સમાચાર ગણી શકાય. ત્યારે એક દિવસમાં કોરોનાના નવા 2.10 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા …
-
છેલ્લા ઘણા વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે જે સેક્ટર પર બજેટમાં ખૂબ જ ભાર આપવામાં આવે છે, તે સેક્ટરને લગતી કંપનીઓના શેર બજેટ પછી વધી જાય છે. વિશ્લેષકોના મતે …
-
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કોરોનાના પડછાયામાં રજૂ થઈ રહેલા આ બજેટથી લોકોને ઘણી આશાઓ છે. કોરોના મહામારીને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીનો …
-
ગુજરાત
અમદાવાદમાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલાનો મામલો, પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલાની ઘટનામાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. નરોડાના મુઠિયા ગામે પોલીસકર્મીને દોડાવી દોડાવી માર મારવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. અને મુઠીયા ગામમાં …