ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ નેતાનું કોયડું તેના મૃત્યુ પછી 77 વર્ષથી વધુ સમય સુધી ઉકેલાયુ ના હોય.. સુભાષ ચંદ્ર બોઝ (Netaji Subhashandra Bose) ભલે ઓગસ્ટ 1945માં …
-
-
રાષ્ટ્રીય
તેઓ જ્યાં સુધી હતા ત્યાં સુધી અંગ્રેજો શાંતિથી સુઇ શક્યા ન હતા, જાણો ‘નેતાજી’ની પરાક્રમ ગાથા
by Vipul Pandyaby Vipul Pandyaભારત (India)ની આઝાદીની લડાઇમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ (Netaji Subhashandra Bose)નું નામ અગ્રેસર છે. ગુલામીમાંથી ભારતને મુક્ત કરવાના તેમણે જાનના જોખમે અથાગ પ્રયાસો કર્યા હતા. સુભાષ ચંદ્ર બોઝે ભારત માટે સંપૂર્ણ …
-
અમદાવાદ
અમદાવાદના 99 વર્ષના ઈશ્વરલાલ દવે મતદાન માટે સૌ કોઈને પ્રરિત કરી રહયા છે
by Vipul Pandyaby Vipul Pandya1942ની ચળવળમાં 6 માસની સજા ભોગવીદરેક ચૂંટણીમાં અચુક મતદાન કરે છેસ્વતંત્ર્ય સેનાની છે ઈશ્વરલાલ દવેગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections) તમામ પક્ષોએ એડીચોટીનું જીતવા માટે જોર લગાવ્યું છે તેવામાં તમામ મતદારો …
-
રાજકોટ
લોહીના બલિદાને મહામુલી લોકશાહી મળી, તેના જતન અને સંવર્ધન માટે મતદાન કરો
by Vipul Pandyaby Vipul PandyaRajkot: “લોકતંત્રની સાંભળો પોકાર, ન ખોતા પોતાનો મતાધિકાર”, “લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકોનો ઘર્મ છે”, “છે આ સૌની જવાબદારી, મત આપે સૌ નર-નારી” – આ શબ્દો છે રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની …
-
રાષ્ટ્રીય
આજના દિવસે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુએ આઝાદી માટે આપ્યું હતું બલિદાન
by Vipul Pandyaby Vipul Pandyaઆજે એટલે કે 23મી માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે 1931માં ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ સરકારે ફાંસી આપી હતી. લાહોર ષડયંત્રના આરોપમાં તેમને ફાંસી આપવામાં આવી …