દિવાળીના તહેવારો પૂર્વે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. આજે શહેરના જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રેલ પંપની બાજુમાં આવેલ ભરત નમકીનની પેઢીમાં દરોડા પાડીને તપાસ હાથ ધરતા સ્થળ …
-
-
ગુજરાત
રાજ્યમાં વધતા હાર્ટ અટેકના કેસને લઈને મહત્વનો નિર્ણય, જનતાને આપવામાં આવશે હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – સંજય જોશી રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત ઘટનાઓ સંદર્ભે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે 4 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાદર્શનમાં …
-
ગુજરાત
Sabarkantha : PMJAY કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી રૂપિયા 6,500 ખંખેરી લીધા, આરોગ્ય વિભાગે હોસ્પિટલને માત્ર નામ પૂરતો જ દંડ ફટકાર્યો
by Dhruv Parmarby Dhruv Parmarગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી PMJAY યોજનામાં દર્દી પાસેથી બિન અધિકૃત રીતે પૈસા વસૂલવાના પ્રકરણમાં હિંમતનગરની નામાંકિત બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે સાબરકાંઠા જિલ્લાના …
-
સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં ગત વર્ષીની સરખામણીએ આ વર્ષે રોગચાળાના આંકડામાં 15% જેટલો વધારો જોવા મળ્યો છે વરસાદી રોગચાળાને કારણે …
-
ગુજરાત
ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની વાતો પોકળ, સિવિલ હોસ્પિટલની નવી OPD ની હાલત તો જુઓ
by Hardik Shahby Hardik Shahરાજ્યનું પાટનગર ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની વાતો પોકળ સાબિત થઇ છે. અહીંની સિવિલ હોસ્પિટલની નવી OPD માં જ મચ્છરનો ત્રાસ એટલો છે કે દર્દી જ નહીં પણ તેના સગા સંબંધીઓ હેરાન …
-
ગુજરાત
આયુષ્માન કાર્ડની લાભ મર્યાદામાં કરેલો વધારો લાગૂ, અત્યાર સુધીમાં રાજ્યમાં આટલા ક્લેમ સેટલ થયા, જાણો
by Viral Joshiby Viral Joshiમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાતના આયુષ્માન કાર્ડધારકોને એક મોટી ભેટ આપી છે અને તેની લાભ મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ સુધીની કરી દીધી છે. આજે 11 જુલાઈથી …
-
ગુજરાત
હવે સરકારી હોસ્પિટલમાં સરળતાથી ઉપલબ્ધ બનશે સેવા-સુવિધાઓની માહિતી
by Viral Joshiby Viral Joshiઆરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હેઠળ(HPCIM)ના પાયલટ પ્રોજેક્ટનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યું હતુ. આ મિશન હેઠળ આરોગ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી અને …
-
ગુજરાત
રાજુલા, જાફરાબાદની સરકારી હોસ્પિટલના તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ઝડપાયા
by Viral Joshiby Viral Joshi(અહેવાલ : ફારૂક કાદરી, અમરેલી) અમરેલી જિલ્લામાં લેભાગુ ડોકટરો છૂટક દવાખાના ખોલીને જન આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેના પર આરોગ્ય વિભાગ કાર્યવાહી કરતું હોય પણ સરકારી હોસ્પિટલમાં સરકારનો પગાર …
-
(અહેવાલ – સંજય જોષી) ગુજરાતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ ક્ષય-ટીબીના 137 દર્દીઓ છે. ભારતના અન્ય રાજ્યોની તુલનામાં આ સૌથી શ્રેષ્ઠ સ્થિતિ છે. વર્ષ-૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્યાંક પ્રધાનમંત્રી …
-
Read
કોરોનાની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની રાજ્યો સાથે બેઠક, લેવાયો આ નિર્ણય
by Hardik Shahby Hardik Shahદેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મનસુખ માંડવિયાએ કોવિડ-19ના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્યની તૈયારીઓ …