ઉત્સવ કોઈપણ હોય.. મા દુર્ગાના નવલા નોરતા હોય.. ગણશોત્સવ હોય કે પછી હોય હોળી.. શ્રી સિદ્ધિ મેન્શનમાં ઉત્સવોની ઉત્સાહસભર ઉજવણી થતી હોય છે. અને તેમાંય દ્વારકાના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણના …
-
Read
-
ગુજરાત
સુરત જિલ્લા LCB પોલીસે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ જુગાર ધામ ઝડપી પાડ્યું, 13 જુગારીઓ ઝડપાયા
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – ઉદય જાદવ સુરત જિલ્લા એલસીબી પોલીસે જુગારધામ પર દરોડો પાડી જુગાર રમનાર તેમજ રમાડનાર મળી કુલ 13 ઈસમોની ધરપકડ કરી છે, પોલીસે જુગારીઓ પાસેથી કુલ 2.11 લાખનો મુદામાલ …
-
અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખીના નાદ સાથે ગોંડલ ભગવતપરા પટેલ વાડી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. હિન્દુ ઉત્સવ સમિતિના આયોજકો, …
-
-
અંબાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સની ઉજવણી અંબાજીમાં એક દિવસ પહેલા કરાઇ ઉજવણી ગર્ભગૃહમાં કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો ભક્તો કૃષ્ણ જન્મોત્સવના રંગે રંગાયા ભગવાન કૃષ્ણની ચૌલક્રિયા અંબાજીમાં થઇ હતી ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી …
-
આજે ઇસ્કોન મંદિરે રાત્રે 12.00 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જન્માષ્ટમીમાં 251 કિલો ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ 501 કળશથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. 3 લાખ લોકો માટે શીરાનો પ્રસાદ …
-
ગુજરાત
Janmashtami : યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી ઉજવણી, દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ
by Hiren Daveby Hiren Daveદેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. તો ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર શામળાજી મંદિરોમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના પર્વ પર ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. જગત મંદિરના …
-
ગુજરાત
Janmashtami : જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર ઝળહળી ઉઠ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–કૃષ્ણા રાઠોડ, ડાકોર આવતીકાલે જગતગુરુ ભગવાનશ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. ભગવાનના જન્મદિનની પૂર્વ સંધ્યાએ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના મંદિરો શણગારવામાં આવ્યા છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ …
-
ધર્મ ભક્તિ
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં બુધવારે રાત્રે 12:00 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થશે, દુરદૂરથી ભક્તો આવશે…
by Dhruv Parmarby Dhruv Parmarશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી ધામમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના …
-
ધર્મ ભક્તિ
Shri Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો, વાસુદેવ થશે ગુસ્સે
by Dhruv Parmarby Dhruv Parmarદર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં …