શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર શિવભક્તિના દ્રશ્યો જોવા મળે છે. ઠેર ઠેર ભગવાન શિવશંકર ભોળાનાથની આરાધના માટે આયોજનો પણ થઇ રહ્યા છે. ત્યારે ગોંડલ જેતપુર રોડ પર …
-
ગુજરાત
-
અહેવાલ – પૂજા પંચાલ આરંભ અને અંત નથી એવા આદી અનંત પરમેશ્વર દેવોના દેવ મહાદેવની ભક્તિનો વિશેષ મહિનો એટલે શ્રાવણ. આ પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. ત્યારે મહાદેવના …
-
ગુજરાત
Gondal : શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા, પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યાના ભક્તોએ દર્શન કર્યા
by Dhruv Parmarby Dhruv Parmarઆજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે ગોંડલ શહેરથી 4 કિલોમીટર દૂર વેરી તળાવની …
-
ધર્મ ભક્તિ
Sawan Vastu Tips: સૌભાગ્ય વૃધ્ધિ મેળવવા માંગો છો તો શ્રાવણ મહિનામાં કરો આ સરળ વાસ્તુ ઉપાય
by Dhruv Parmarby Dhruv Parmarલોકો તેમના જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા અને તેમના પરિવારને ખુશ રાખવા સખત મહેનત કરે છે. જો કે, રોજિંદા જીવનની દોડધામમાં, અમારા પરિવારોની સંભાળ રાખવી મુશ્કેલ બની શકે છે. પરિણામે, ઘણા …
-
ધર્મ ભક્તિ
મહાદેવનો મહાન મંત્ર, જેના જાપથી માત્ર મનુષ્ય જ નહીં દેવતાઓને પણ દુ:ખમાંથી મુક્તિ મળી
by Hardik Shahby Hardik Shahસનાતન પરંપરામાં, ભગવાન શિવને ઔરદાની કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોની પૂજાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમની બધી મનોકામનાઓ જલ્દી પૂરી કરે છે. શિવની ઉપાસના કરવાથી …
-
ધર્મ ભક્તિ
ક્યારેક જ દેખાય છે આ કડાણા ડેમથી 3 કિમી દૂર ગુફામાં આવેલું 800 વર્ષ જૂનું નદીનાથ મહાદેવ મંદિર
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં એક એવો જિલ્લો જ્યાં મહાદેવ નદીમાં વિરાજમાન છે. આ મહાદેવના દર્શન ભકતો માટે દુર્લભ હોય છે. કારણ કે અહીં અનેક વર્ષોમાં માત્ર થોડા જ દિવસ મહાદેવના અલૌકિક મંદિરમાં દર્શનનો …
-
રાષ્ટ્રીય
ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ નૂપુર શર્માએ પાછા લીધા શબ્દો, કહ્યું- મહાદેવનું અપમાન સહન ન કરી શકી
by Vipul Pandyaby Vipul Pandyaબીજેપીમાંથી સસ્પેન્ડ થયા બાદ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ કહ્યું કે, હું મહાદેવનું અપમાન સહન ન કરી શકી અને ગુસ્સામાં કેટલીક વાતો કહી. હું મારા શબ્દો પાછા લઉં છું. શર્માએ ટ્વીટમાં …
-
રાષ્ટ્રીય
‘ચારધામ યાત્રા’માં ‘હિન્દુઓ’ સિવાય કોઈને પ્રવેશ ન આપો, સાધુ સંતોએ કરી માગ, CMએ કર્યો તાબડતોબ નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં સાધુ સંતોએ ચાર ધામ યાત્રાને લઈને સરકારને અપીલ કરી હતી કે બિન હિન્દુઓને ચાર ધામ યાત્રામાં પ્રવેશ ન આપવો જોઈએ. આ મામલાને લઈને દેશભરમાં ચર્ચા જાગી છે ત્યારે ઉત્તરાખંડના …