સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો હતો. પ્રભાસ પાટણની પાવન ધરામાં બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં દેખાયા હતા. આ સંયોગ વર્ષમાં એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સર્જાય છે. આ “સોમનાથ અમૃત વર્ષા સંયોગ” યોગ થોડી જ મિનિટો માટે સર્જાય છે, જેના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.
Home » VIDEO : સોમનાથમાં સર્જાયો અલૌકિક “સોમનાથ અમૃત વર્ષા સંયોગ”
VIDEO : સોમનાથમાં સર્જાયો અલૌકિક “સોમનાથ અમૃત વર્ષા સંયોગ”
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
437
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
By Dhruv Parmar
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.