કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) આજે પોતાના વતન માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી કરોડો રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે APMC માણસા થી રાંધેજા ફોરલેન …
-
-
ગુજરાત
12 લાખ કરોડના ગોટાળાવાળાને કોણ વોટ આપે એટલે તેમણે નામ બદલી નાખ્યું : અમિત શાહ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) આજે પોતાના વતન માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી કરોડો રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે APMC માણસા થી રાંધેજા ફોરલેન …
-
રાષ્ટ્રીય
PM Modi on No Confidence Motion : “ગુડ કા ગોબર” કેવી રીતે કરવુ તે અધિર રંજન જાણે છે – PM MODI
by Hiren Daveby Hiren Daveવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે સંસદ ભવન સંબોધન આપ્યું હતું. PM MOdi એ પોતાના ભાષણ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું …
-
રાષ્ટ્રીય
દિલ્હી સેવા બિલ પર રાજ્યસભામાં અમિત શાહનો વિપક્ષને સણસણતો જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યસભા (Rajya Sabha)માં સોમવારે ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ, 2023 ( Delhi Service Bill) પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) …
-
રાષ્ટ્રીય
BJP vs INDIA : વિપક્ષી ગઠબંધનને યુપીએ કહેવું પડશે,INDIA નહીં, ચુકાદા બાદ નાણામંત્રીનો હુમલો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—રવિ પટેલ, અમદાવાદ ભાજપ (BJP,) હવે વિપક્ષી ગઠબંધનનું નામ INDIAને બદલે યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) રાખશે. પાર્ટી નેતૃત્વએ સોમવારે પાર્ટીના પ્રવક્તા અને વરિષ્ઠ નેતાઓને INDIAને બદલે યુપીએ શબ્દનો ઉપયોગ કરવાની …
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. 710 કરોડના ખર્ચે આ નવું ટર્મિનલ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. એવું કહેવામાં …
-
રાષ્ટ્રીય
નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના બહાને સરકારે વિપક્ષોનો ખેલ કરી નાંખ્યો ..! વાંચો અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન મોદીએ આજે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. જો કે આ ઐતિહાસિક કાર્યક્રમ પણ પક્ષીય રાજકારણથી બચી શક્યો ન હતો અને કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષોએ આ કાર્યક્રમનો બહિષ્કાર …
-
ગુજરાત
ભરૂચ નગર પાલિકા સંચાલિત અનેક ઇમારતો જર્જરીત, પાલિકાને જ નોટિસ ફાળવવાની વિપક્ષની તૈયારી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો અને ફાયર એનઓસી વિના ચાલી રહેલા શોપિંગ સેન્ટરોને નોટીસ આપવામાં આવી રહી છે પરંતુ ભરૂચ નગરપાલિકાના જર્જરિત ઇમારત અને ફાયર એનઓસી …
-
ગુજરાત
ભરૂચ; વેરા ઠરાવને મંજૂર કરનાર સત્તા પક્ષનું વિપક્ષીઓએ સુરસુરિયું કર્યું..?
by Hiren Daveby Hiren Daveભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારાના ઠરાવને સત્તા પક્ષે નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં મંજૂરીની મહોર મારી હતી અને વિપક્ષીઓએ પણ નગરપાલિકા પોતાનું દેવું પૂરું કરવા માટે વેરા વધારાનો બોજ જનતાના માથે …
-
રાષ્ટ્રીય
કેન્દ્રના અધ્યાદેશ મામલે મમતા બેનર્જીને મળ્યા કેજરીવાલ , મમતાએ કહ્યું રાજ્યસભામાં એકસાથે આવે વિપક્ષો
by Vishal Daveby Vishal Daveદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકારના અધ્યાદેશને લઈને આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા.આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી આતિશી,સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા …