અહેવાલઃ વિજય માલી, પાદરા પાદરામાં કોમી છમકલામાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જુલૂસમાં વિધર્મી યુવકો દ્વારા હિંદૂઓની ધાર્મિક લાગણી દૂભાય તેવા શબ્દોનો પ્રયોગ કરતા મામલો બીચકયો હતો. વડોદરા …
-
Read
-
ગુજરાત
Padra : ગણપતપુરા નર્મદા કેનાલમાં હત્યા કરી ફેંકી દેવામાં આવેલ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—વિજય માલી, પાદરા વડોદરા (Vadodara) જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે રહેતા શ્રમજીવી દંપતીની થોડા દિવસ પૂર્વે હત્યા કરી પુરાવાના નાશ કરવા હત્યારા દ્ધારા દંપતીની લાશ …
-
ગુજરાત
Padra તાલુકોના કાંઠા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વહીવટી તંત્ર સતત ખડે પગે
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -વિજય માલી- વડોદરા મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદના પગલે નર્મદા ડેમ બાદ કડાણા ડેમ માંથી છોડવામાં આવેલા 10 લાખ ક્યુસેક પાણી ના કારણે પાદરા તાલુકા માંથી પસાર થતી મહી નદી …
-
ગુજરાત
Padra: નર્મદા અને મહી નદીના પૂરે ચારે બાજુ તબાહી મચાવી, ધરતી પુત્રોને રાતા પાણીએ રડાવ્યા
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -વિજય માલી, વડોદરા સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 19 લાખ અને કડાણા ડેમ માંથી 10.50 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી અને મહીનદી બે કાંઠે વહેતી થઇ ગાંડીતૂર …
-
ગુજરાત
વડોદરા : પાદરાના ધોબીકુવા ગામે કપડાં સૂકવવા ગયેલા માતા-પુત્રીને વીજ કરંટ લાગતા મોત
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિજય માલી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ધોબીકુવા ખાતે પરિવાર સાથે રહેતા ઉષાબેન પઢીયારની 19 વર્ષીય પુત્રી નયાનાબેન ગતરોજ બપોરના સમયે કપડાં ધોઈ સીમ વિસ્તારમાં કપડાં સૂકવવા માટે બાંધેલ …
-
ગુજરાત
પાદરાના અંબાજી તળાવમાં મહિલાએ બે બાળકો સાથે સામુહિક આપઘાત કરતા અરેરાટી
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—વિજય માલી, પાદરા વડોદરા જિલ્લાના પાદરા તાલુકા માટે આજનો દિવસ કાળમુખો સાબિત થયો છે. સવારે પાદરાની નર્મદા કેનાલમાંથી હત્યા કરીને ફેંકી દેવાયેલ શ્રમિક દંપતીનો મૃતદેહ મળી આવ્યા હતો. જયારે સાંજે …
-
ગુજરાત
પાદરા : નર્મદા કેનાલમાંથી શ્રમજીવી દંપતીની હત્યા કરી ફેંકી દેવામાં આવેલી લાશ મળી આવતા ચકચાર
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિજય માલી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે રહેતા શ્રમજીવી દંપતીની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી …
-
ગુજરાત
Vadodara News : પાદરામાં કંપનીની બેદરકારીના કારણે કામદારનું મોત, પરિવારો કંપનીના ગેટ પર ધારણા પર બેઠા
by Dhruv Parmarby Dhruv Parmarઅહેવાલ – વિજય માલી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરાના કરખડી ખાતે આવેલ કંપની માં કામ કરતા એક કામદારનું મોત નિપજતા રોષે ભરાયેલ પરિવારજનો અન્ય કામદારો અને સ્થાનિકો લોકો કંપની ખાતે …
-
અહેવાલ – વિજય માલી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દને લઈને બે સમાજના જૂથે વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઇ હતી. જે પછી મામલો બિચક્યો હતો અને વધુ …
-
Read
પાદરામાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના,શાળાના આચાર્યએ બાળકીઓને શૌચાલયમાં લઇ જઇ અશ્લીલ વીડિયો બતાવ્યા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિજય માલી, પાદરા આજે દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે પાદરા તાલુકામાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે જ્યાં પ્રાથમિક શાળાના આચાર્યએ ત્રણ બાળકીઓને …