અમદાવાદ (Ahmedabad)સરદાર વલ્લભભાઈ પટેલ (SVPI)ઈન્ટરનેશનલ એરપોર્ટ (International Airport)પર નવો અરાઈવલ હોલ કાર્યરત કરવામાં આવ્યો છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારતા નવી સેવાઓ થકી મુસાફરોના અનુભવે અને બહેતર બનાવવાનો આ સંનિષ્ઠ પ્રયાસ છે.વળી …
-
-
ગુજરાત
અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો સતત વધતો ઉપયોગ, ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં સૌથી વધુ મુસાફરો
by Vipul Pandyaby Vipul Pandya– મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી – ઓક્ટોબરમાં રોજના 53 હજાર જેટલો પેસેન્જરો એ મુસાફરી કરી – નવેમ્બરમાં રોજના 39 હજાર જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી વડાપ્રધાનના હસ્તે મેટ્રો ટ્રેન શરૂ થયે …
-
ગુજરાત
SVPI એરપોર્ટ પર નવી બેગેજ સિસ્ટમ ટૂંક સમયમાં સંપૂર્ણ થશે કાર્યરત
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં (Ahmedabad)07 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI Airport)પર તાજેતરમાં અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તો ઘણા ચાલુ કામો પૂરા થવાના આરે છે. તાજેતરમાં …
-
આંતરરાષ્ટ્રીય
આકાશમાં ઉડતા વિમાનમાં અચાનક નીકળ્યો સાપ, મુસાફરોની નીકળી ચીસો
by Vipul Pandyaby Vipul Pandyaવિમાનની મુસાફરી સૌથી સુરક્ષિત કહેવાય છે. પરંતુ તેમા પણ કોઇને કોઇ ચૂક ક્યારેક થઇ જતી હોય છે. આવું જ કઇંક ન્યૂ જર્સીની યુનાઇટેડ ફ્લાઇટમાં જોવા મળ્યું હતું. મળી રહેલી માહિતી …
-
ભાવનગર
ભાવનગર બાંદ્રા વચ્ચે દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન, જાણી લો રૂટ
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં દીવાળીનો તહેવાર નજીક છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે આ તહેવારને લઇને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ છે, ત્યારે લોકોની સુવિધાને ધ્યાને રાખીને ભાવનગર બાંદ્રા વચ્ચે દિવાળીના તહેવાર …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનમાં ભયાનક દુર્ઘટના, બસમાં આગ લાગતા લગભગ 17 લોકો જીવતા સળગ્યા
by Vipul Pandyaby Vipul Pandyaભારતના પડોશી દેશ પાકિસ્તાનથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એક બસમાં આગ લાગવાની ઘટના બની છે. જેેમા 17 જેટલા લોકો જીવતા સળગી ગયા …
-
રાષ્ટ્રીય
મુસાફરો માટે સારા સમાચાર! ચાલતી ટ્રેનમાં કાર્ડ દ્વારા પેમેન્ટ કરીને રેલવે ટિકિટ બનાવી શકાશે
by Vipul Pandyaby Vipul Pandyaરેલવે મુસાફરોની સુવિધા માટે સમયાંતરે ફેરફાર કરતી રહે છે. આ એપિસોડમાં હવે રેલવેએ એક નવું પગલું ભર્યું છે. રેલવેના આ નવા પગલાથી મુસાફરો ટ્રેનમાં ભાડું અથવા દંડ પણ ડેબિટ કાર્ડથી …
-
કોરોના કાળથી જ આર્થિક બોજો સહન કરતી વડોદરાની સિટિબસ સેવાની આવકમાં અચાનક વધારો નોંધાયો છે.અચાનક મુસાફરોની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો છે.સતત વધી રહેલા પેટ્રોલ …